________________
वीराकेन स्वश्रेयोथै श्रीशीतलनाथबिंब कारितं श्रीश्रीश्रीसूरिभिः
સં. ૧૫૮૭ના વૈશાખ વદિ ૭ને સેમવારે શ્રીશ્રીમાલશતીય દે. રાહિયા, તેમની ભાર્યા ચંપાઈ તેમના પુત્ર દેટ સેખા, તેમની ભાય કમલાઈ તેમના પુત્ર દે, વીરાએ પિતાના ક૯યાણ માટે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ]. । संवत १५८७ वर्षे वैशाष वदि ७ शुक्रे मं. वला भार्या मही सुत हराजन भा० पनी पु० शवसा . . . . . • आत्मश्रेयोर्थ श्रीशांतिनाथबिंब कारापितं पिप्पलगच्छे त्रिभवीआ श्रीश्रीधर्मविमलसूरिभिः प्रतिष्टितं । વાવડી રાખે છે.
સં. ૧૫૮૭ના વૈશાખ વદિ ૭ ને શુક્રવારે મંત્રી વેલા, તેમની ભાર્યા મહી, તેમના પુત્ર હરાજન, તેમની ભાર્યા પની, તેમના પુત્ર શવસા.........પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની પિપ્પલગછના ત્રિભવીએ શ્રીધર્મવિમલસૂરિએ વાવડીમાં પ્રતિષ્ઠા કરી.
[ ૩૪૬ ] ॥ संवत् १५९१ वर्षे वैशाष वदि २ सोमे श्रीश्रीमालज्ञातीय श्रा० वांछा भा० विजी सुत गणपु(त्र)त श्रीपतिकेन भा० २ प्र० ફેસરીયા સુર વીરપાઠ્ઠા દિo • • • • • • • • • • • • નિર્ટવ
૩૪૫. ભાની પળમાં આવેલા શ્રીધર્મનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરના લેખ.
૪૬. ભાની પિળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
[ ૧૬
"Aho Shrut Gyanam"
૧૧