________________
नाथबिंबं कारितं प्रतिष्टितं तपागच्छे श्रीसुमतिसाधूसूरिपट्टे हेमविमल સૂરિશ્મિઃ ।। જીમં મવતુ ! ?
સ. ૧૫૭૯ ના વૈશાખ સુદિ ૫ ને સમવારે પ્રાગ્ગાટનાતીય ગ્રા. જજ્ઞા, તેમનો ભાર્યાં પૂર્તી, તેમના પુત્ર શા. સેના, તેમની ભા મોહલી, તેમના પુત્રરત્ન શાહુ નમા નામના સુશ્રાવકે, ભાઇ હરા...... વીરપાલ, કુરપાલ, રત્નપાલ, સેમપાલ, ભીલા, ચાંદા, [ નગાની રમાઈ વગેરે પિરવાર લક્ષ્મી વડે પેાતાના કલ્યાણ નિમિત્તે શ્રૌશાંતિનાથનું ખૂબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસુમતિસાદ્ધ્રના પધર શ્રીહેવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી. શુભ્ર થામા.
ભા
[ રૂ૨૨ ]
॥ संवत् १५७९ वर्षे वैशाष सुदि ६ सोमे श्रीश्रीमालज्ञातीय । ० हर्षा भार्या माणिक सुता बाई विमलाई नाम्या स्वश्रेयसे श्रीशांतिनाथ कारापितं । तपापक्षे प्रतिष्टितं श्रीहेमविमलसूरिभिः ॥ श्रीः ||
સ. ૧૫૭૯ના વૈશાખ સુદ ૬ ને સામવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી હર્ષા, તેમની ભાર્યાં માણિક, તેમની પુત્રી નામે બાઇ વિમલભાઈ એ પેાતાના કલ્યાણ માટે શ્રીશાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાપક્ષીય શ્રીહેવિમલસૂરિએ પ્રતિધ્ના કરી,
[ ૪૦ }
॥ संवत् १५८० वर्षे कार्त्तिक शुदि १३ गुरौ श्रीमालज्ञातीय मंत्रि अर्जन भा० अहिवदेव सुत भादु खादु हासु भादा भार्या झबू सुत
૩૩૯. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રીઆદીશ્વર ભના દિમાંની ધાતુની પચતી પરના લેખ.
૩૪૦. બાંયરા શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરના લેખ.
૧૫૮ ]
"Aho Shrut Gyanam"