________________
[ ૩૨૨ ]
॥ सं. १५७७ वर्षे ज्येष्ठ शुदि ५ शनौ ओसवालज्ञातीय अमदावाद वास्तव्य सं . वरजांग भा० सं० वल्गु दे० सु० सं. समरथेन सं. देवराज पुत्र सं. जेसिंगपुत्र सं वरजांग || श्री भा० संपूराई पुत्र सं. श्रीयंत श्रीहंस श्रीरंग पौ० विद्याधरादि कुटुंबयुतेन स्वश्रेयसे श्रीशांतिनाथबिंबं का० प्र० श्रीतपागच्छेश श्रीमविमलसूरिभिः वडनगरा || लोढा
સ, ૧૫૭૭ના જે સુદિ ૫ ને શનિવારે સવાલજ્ઞાતીય, અમદાવાદના રહેવાસી સ, વર્ગ, તેમની ભાર્યાં સ, બ્લ્યૂકે, તેમના પુત્ર સ. સમરથે, સ. દેવરાજના પુત્ર સ, ક્રેસિંગ, તેમના પુત્ર સ. વર્લીંગ અને સમરથના ભાર્યો સંપૂરાઈ, તેમના પુત્ર શ્રીવત્ શ્રીહસ, શ્રીગ, પૌત્ર વિદ્યાધર વગેરે કુટુંબની સાથે પેાતાના કલ્યાણ નિમિત્તે શ્રીશાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપામચ્છોય. શ્રીહેસવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી, વડનગરા લેાઢા,
[ ૨૨૪ ]
॥ सं. १५७७ वर्षे ज्ये० शु० ५ श० उकेशज्ञातीय अहम्मदाबाद वासि सं० वरजाग सु० सं० समरथ भा० संपूराई सु० श्रीहंसेन भा० कर्माई सु० वीरपालादि कु. यु. स्वश्रेयसे श्रीचंद्रप्रभबिंबं હા. પ્ર. શ્રીદેવિમરુભૂમિ: વદેનાર || જોઢામંત્ર ||
સ. ૧૫૭૭ ના જેડ સુદિ ૫ ને શનિવારે ઊકેશજ્ઞાતીય, અમદાવાદ નિવાસી, સ. વર્નંગ, તેમના પુત્ર સ. સમરથ, તેમની ભાર્યાં સંપૂરાઈ, ૩૩૩. ભાની પાળમાં આવેલા શ્રીશીતલનાથ ભના મંદિરમાંની ધાતુની પચતીથી પરના લેખ.
૩૩૪. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીનેમીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૫૪