SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] संवत् १५५५ वर्षे कार्तिक व. २ बुधे श्रीश्रीमालज्ञा. श्रे. रूपा भा. राभलदे सु. केल्हाकेन भा. कुतिगदे सहितेन पितृमातृश्रेयोथै श्रीशांतिनाथबिंब का० प्र० पिप्फलगच्छे श्रीरत्नसागरसूरिपट्टे श्रीदेवचंद्रસૂરિમિ છે . . . . . . નાના એવોર્થ ! સં. ૧૫૫૫ના કાર્તિક વદિ ૨ ને બુધવારે શ્રીશ્રીમાલજ્ઞાdય શ્રેણી રૂપા, તેમની ભાર્યા રાંભલદે, તેમના પુત્ર કેલ્લાએ, ભાર્યા કુતિગની સાથે પિતા, માતાના કલ્યાણ નિમિત્તે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની પિપલગ૭ના શ્રી રતિસાગરસૂરિના પટ્ટધર શ્રીદેવચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી...........નામના કલ્યાણ માટે. [ ૩૧૧ ? ॥सं. १५५८ वर्षे फागुण शु. ११ गुरौ उपके० धनतियागोत्रे ૩. રતના મ. સ. પુ. સા. શ્રમ(બે) મ. ઢષમા કુ. मोकल वौरमादि अष्टयुतेन आत्मपुण्यार्थं श्रीशांतिनाथबिंब कारित प्र० ટ્ટજી . મ. ક્વોયતમિ . . . . . . . સં. ૧૫૫૮ના ફાગણ સુદિ ૧૧ ને ગુરૂવારે ઉપકેશગછીય, ધનતિયાગાત્રીય શા. રતના, તેમની ભાર્યા સસારા, તેમના પુત્ર સા. લખમણે, ભાર્યા લખમાદે, પુત્રો મેકળ, વિરમ વગેરે આઠ પુત્રોની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પઢિલકીયગછના ભટ્ટારક ઉદ્દઘોયત ઉદ્યોત)સરિએ પ્રતિષ્ઠા કરી. ૩૧૮. અખી ડોસીની પળમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પા. નાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થો પરનો લેખ. ૩૧૯, કડિયાવાસમાં આવેલા શ્રીવાસુપૂજ્ય સ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ. [ ૧૪૭ "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy