________________
ઊભા, તેમની ભાર્યા ભલી, બેન નામે જીવિણિએ પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાપક્ષીય ભટ્ટારક શ્રીજિનરત્નસરિએ પ્રાંતીજ (પ્રાંતીજ) નગરમાં પ્રતિષ્ઠા કરી.
[ ૨૪૭ ] सं. १५२२ वर्षे आषाढ शुदि १२ रवौ ऊकेशज्ञातीय व्य० मना મા ની પુત્ર ચં૦ રન મા રનવે પુત્ર ચિ.
ફે ન • • • • • भा० लाछी द्वि. दाडिमदे पुत्र वानर प्रमुख कुटुंबयुतेन निजश्रेयसे श्रीअरनाथबिंब कारितं प्रतिष्टितं श्रीकोरंटगच्छे श्रीनयसूरिभिः ।श्री शुभं भवतु ।
સં. ૧૫૨૨ના અષાડ સુદિ ૧૨ ને રવિવારે ઊકેશજ્ઞાતીય વ્ય મના, તેમની ભાર્યા મીનલદે, તેમના પુત્ર વ્ય. રાજા, તેમની ભાર્યા રાજલદે, તેમના પુત્ર વ્ય - દેહાકે, ભાયો લાઠી, બીજી ભાર્યા દાડિમ, પુત્ર વાનર વગેરે કુટુંબ સાથે મળીને પિતાના કલ્યાણ નિમિતે શ્રીઅરનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની કારંટગચ્છના શ્રીનયરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૪૮ ] ॥सं. १५२३ वर्षे मार्ग. व० १२ श्रीउकेशवंशे भांडशालिकगोत्रे भ० महिराज भा. माल्हणदे पुत्र भ० करणा भा. पूराई पुत्र शा० सिवदत्त सुश्रावकेण भा० कल्ली पुत्र डूंगर प्रमुखपरिवारयुतेन स्वपितुः श्रेयसे अजितनाथबिंब कारितं प्रतिष्टितं श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरिपट्टे શ્રીનિચંદ્રસૂરિમઃ
સં. ૧૫૫૩ના માગશર વદિ ૧૨ના રોજ શ્રીઉકેશવંશીય,
૨૪૭. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૨૪૮. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૧૧