________________
[ ૧૧૭ ]
सं. १५०९ वर्षे वैशाष शुदि १३ शुक्रे प्राग्वाट मं. भादे भा. भरमादे सुत समधरा नासणा वासणा मं. मासणेन भा. रनू सहितेन पितृमातृश्रेयोर्थं श्रीविमलनाथबिंबं का. प्रतिष्टितं श्रीकोरंटगच्छे श्रीककસૂરિષદે | શ્રીસ વરેવસૂરિમિઃ || છે || શ્રી
સ. ૧૫૦૯ના વૈશાખ સુદિ ૧૩ ને શુક્રવારે પ્રાઞાનાતીય મંત્રી ભાઠે, તેમનો ભાર્યા ભગ્ગાદે, તેમના પુત્ર સમધરા, નાણુા, વાસણા અને મત્રી માસણે, તેમની ભાર્યા રતૂતી સાથે, તેમના માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રીવિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યુ અને તેની શ્રીદાર ટગીય શ્રીકરિના પટ્ટર શ્રીસાવવસરિઍ પ્રતિષ્ઠા કરી.
[ ૧૬૮ ]
संवत् १५०९ वर्षे कार्त्तिक सुदि ३ गुरौ ॥ उकेशवंशे भ. भीमा सुत भ. दसराज भा. जीविणि पुत्र भ. महिपति सोनपाल सहिताभ्यां आत्मपुण्यार्थं श्रेयोर्थं श चतुर्विंशति पट्टः । कारिपितः प्रतिष्टितं श्री खरतरगच्छे श्रीश्रीजिनभद्रसूरिभिः श्री अनंतनाथविंबं
સ. ૧૫૯ના કાર્તિક સુદિ ૩ ને ગુરુવારે કેશવશીય ભ॰ ભીમા, તેમના પુત્ર ભ॰ દસરાજ, તેમની ભાર્યાં વિષ્ણુ, તેમના પુત્ર ભ હિતિ અને સેનપાલ સાથે પોતાના આત્મકલ્યાણ માટે શ॰ વિતિ (ચાવીસી)ના પટ્ટ શ્રીઅનતનાથ ભગવાન સાથેના કરાવ્યે અને તેની ખરતરગચ્છીય શ્રીજિનભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૫૭, ધેલા શેઠની શેરીમાં આવેલા શ્રીનેમીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પ્રના લેખ.
૧૫૮. મબવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્રફણા પાર્શ્વનાથ ભના મંદિરમાં ધાતુની ચોવીસી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[e