________________
વંશીય શા. ખિત, તેની ભાર્યો ખેતલ, તેના પુત્ર સ૰ વીરપાલે શ્રીઅચલગચ્છીય શ્રીમેરુનુંગરના ઉપદેશથી માતા-પિતાના કલ્યાણુ નિમિત્તે શ્રીસુપાર્શ્વનાથનુ [બબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૮ ]
સં. ૧૭ હૈ. વેરૂ રાનૌ શ્રી ૨ માજ્ઞા. જ્ય. દામિ મા. · · · · માતૃપિતૃથયને શ્રીતિનાવિધ ા.
पाल्हणदे पु. सरव प्रति पूर्णिमा प. श्रीकल्याणचंद्रसूरिभिः ॥
સ. ૧૪૫૭ના વૈશાખ બંદે ૩ ને શનિવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્યૂ, હાર્કિંગ, તેમની ભાર્યા પાલ્હેણુંદે, તેમના પુત્ર સરવ માતાપિતાના કલ્પણ નિમિત્તે શ્રીઆદિનાથનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમાપક્ષીય શ્રીકલ્યાણચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી,
..
[ ૮૮ ] सं. १४५७ वर्षे आषाढ शुदि ५
गोत्रे श्रीमालज्ञातीय
છે. મા. . नरपत भार्या नयणादे सु. नवणीत भा. सु. कर्मसी सु. जेठाकेन तेषां
श्रेयसे श्रीपार्श्वनाथबिंबं का. प्र.
સ. ૧૪૫૭ના અષાઢ સુદિ ૧ ના ગેાત્રીય શ્રીમાલનાતીય ગ્રે, નરપત, તેમની ભાર્યા નયણાદ, તેમના પુત્ર નવનીત, તેમની ભાર્યા તેમના પુત્ર કમસી, તેમના પુત્ર જેડાએ તેમના કલ્યાણ નિમિત્તે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું બિષ્મ ભરાવ્યું.....
૮૭. ગેડીની ખડકીમાં આવેલા શ્રીગેડીંપા નાયના 'દિરમાં ધાતુની એકલતીર્થોં પરના લેખ.
૮૮. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રાચિતાણ પામનાથ ભુના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૩૩