SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૦ ] संवत १४४७ वर्षे फागुण सुदि ८ सोमे अनंतरंन (व) म्यां तिथौ उपकेशवंशे लोढागोत्रे सा. जसदेवभार्या सु. धानी पुत्र सा. कमला छाडू પુત્ર સા. બા સા. ધરા સા. સિવામિ: પિપિતૃન્ય મા. રિश्रेयोर्थं श्रीशांतिनाथसहिता पंचतीर्थी कारिता प्र. श्रीधर्म्मघोषगच्छे શ્રીજ્ઞાનપરિષદે શ્રીસાર ચંદ્રસૂરિશ્મિ: || શ્રીપ્રતિĐિ(ષ્ટિ)ä | ૐ | સ. ૧૯૪૭ના ફાગણુ સુદિ ૮ ને સમવારે ખીજી તેમની તિથિએ ઉપદેશવીય, લાઢાગેત્રીય, શા. જદેવ, તેમની ભાર્યો સુ. ધાની તેમના પુત્ર શા. કમલા, છાડૂ, તેમના (છાડૂના) પુત્ર શા. આકા, શા. ધરણા, શા. શિવરાજ વગેરેએ પિતા અને કાકા કાલૂના કલ્યાણ નિમિત્તે શ્રીશાંતિનાથ ભગવાન સાથેની પંચતથા કરાવી અને તેની શ્રીમમેષગચ્છના શ્રીજ્ઞાનચંદ્રસૂરિના શિષ્ય શ્રીસાગરચંદ્રસૂરએ પ્રતિષ્ઠા કરી. [ ૮૧ ] नाथ संवत् १४४७ वर्षे फागुण शुदि ९ सोमे श्रीश्रीमालज्ञातीय पितृव्य म. ल्हूण घुलम बेडू. याम व धूला मा. धांधलदे श्रेयसे • કેન શ્રીઞાતિकारापितं प्रतिष्टि (ष्टि) तं च पिम्पलगच्छे जय ભૂમિઃ ॥ સ. ૧૪૪૭ના વર્ષે ફાગણુ સુદિ ૯ ને સેામવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય કાકા મ॰ ણુ, ધુલમ, ખેડૂ, યામદ (?) ચૂલા અને માતા ધાંધલદેના કલ્યાણ નિમિત્તે કે શ્રીઆદિનાથનું બિબ ભરાવ્યું અને તેની પિલગચ્છીય શ્રીજય...સૂરિએ પ્રતિષ્ઠા કરી. ...... ... · ૮૦. ભાતી પાળમાં આવેલા મોટા શ્રીશાંતિનાથ ભ॰ના મંદિરમાં ધાતુની પંચતીથી પરદે લેખ. "Aho Shrut Gyanam" ૮૧. ગાડીજીની ખડકીમાં આવેલા શ્રીગાડીપાનાથ લ૦ ના મંદરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ. ૩૦ ]
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy