________________
सं. १४३० वर्षे आषाढ शुदि एरवौ श्रीमालज्ञातीय श्रे. पितृवडूआ मातृभावणदेश्रेयोथै सुत सखाकेण कारापितं श्रीआदिनाथबिंबं प्रतिष्टि(ठितं श्रीधर्मतिलकसूरि उपदेशेन ।
સં. ૧૪૩૦ના અષાડ સુદિ ૯ને રવિવારે શ્રીમાલજ્ઞાતીય શ્રેણી બડૂઆ નામક પિતા અને ભાવણુદે નામની માતાના કલ્યાણ માટે તેમને પુત્ર સખાએ શ્રી આદિનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી ધર્મતિલકરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરવામાં આવી.
હિં. જરૂર . વૈ. મુક્તિ • • • • • •
• • • • • • • • એચ श्रीपार्श्वनाथवि. का. पूणि. श्रीसालभद्रसूरीणामुपदेशेन ।
સં. ૧૪૩રના વૈશાખ સુદિ ... ના કલ્યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથનું બિંબ પૂર્ણિમાછીય શ્રીસાલભદ્રસૂરિના ઉપદેશથી ભરાવ્યું.
[ ૭૧ ] સં. ૨૪ રૂરૂ વર્ષે | સુ. ૬ મદિજ્ઞ. . તોગા મ. • • • • સુત • • • • • • શ્રીમતિનાથ તિઃ પ્ર. • • • • વનશ્રીસ્ટર્જતમર|રિમિઃ |
સં. ૧૪૩૩ના ફાગણ સુદિ ૬ના રોજ મોઢજ્ઞાતીય મંત્રી ટોઆ, તેની ભાર્યા ......, તેમના પુત્ર ..... શ્રી આદિનાથનું બિંબ ભરાવ્યું અને તેની .....વ્યરગ૭ના શ્રી લલિતપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૬૯. ધોબિયા શેરીમાં આવેલા શ્રી સંભવનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૭૦. ભેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાં ધાતુની એકલતીથી પરનો લેખ.
- ૭૧. ભૈયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભાવના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
"Aho Shrut Gyanam"