________________
પૂનડ અને માતા પ્રતાપના કલ્યાણ નિમિત્તે તેમના પુત્રો સારંગ અને જનાએ શ્રી આદિનાથની પ્રતિમા ભરાવી અને તેની પિપ્પલાચાર્ય શ્રીધર્મતિલકરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૬૭ ] સં. ૨૪૨૪ ૩. . • • • • • • • • • • . . . . . . . શ્રીપર્ણી શ્રીના • • • • ]િરિ • • • • • • •
સં. ૧૪૨૪ના વૈશાખ ................ કલ્યાણ નિમિતે શ્રીપાર્શ્વનાથની પંચતીર્થી ભરાવી અને તેની શ્રીરનાકરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૬૮ ] सं. १४२६ वैशाख सुदि १० रखौ उसवालज्ञातीय सा. हरपाल મ. નાદિ પુ. સ. શરન મા. હિતેન પિ. છે. શ્રીપાર્થિ. છે. પ્ર. શ્રીસૂમિઃ | - સ. ૧૪૨૬ના વૈશાખ સુદ ૧૦ ને રવિવારે ઓશવાલજ્ઞાતીય શા. હરપાલ, તેની ભાર્યા નાથકહિ, તેમના પુત્ર શા. ઝડલે પિતાની પત્ની સહદેની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૬૭. બેયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભવના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
૬૮. વોરવાડમાં આવેલા શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાં ધાતુની એકલતીર્થો પર લેખ.
[ ૨૫
"Aho Shrut Gyanam"