________________
[ ૭૨ ]. [] ૨૪૩૩ [(T)T • • • • • • • ગતિક્લેિ પિતૃવિ૪િ • • • • • • • • વંનંતીથી . p. • • • • • વાવાર્થી ધર્મતિવૃમિ: I ,
સં. ૧૪૩૩ના ફાગણ માસમાં ... જયતલદેના કાકા વિસલે પંચતીર્થી ભરાવી અને તેની .......... દેવાચાર્ય શ્રી ધર્મતિલકરિએ પ્રતિષ્ઠા કરી.
सं. १४३५ वर्षे माघ वदि १२ सोमे भावडारगच्छे श्रीश्रीमा. છે. ઘતા પુ. બાપજી પૂની સ. • • • • • • • માત્ર ત્રા. નરતિ વર્તન एतेषां श्रे. श्रीपार्श्वनाथबिंब का. प्र. श्रीभावदेवसूरिभिः ।
સં૧૪૩પના માહ વદિ ૧૨ ને સોમવારે ભાવડારગર છીય શ્રીમાલાતીય શ્રેછી ખેતા, તેમના પુત્ર જસપાલ, પૂના, ...... માલ, તેના ભાઈ જરાત, કરસન આ બધાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીભવદેવમૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૭૪ ] . ૨૪ રૂ૫ વર્ષે માઘ વ ૨૪ • • • • • • • श्रीपार्श्वबिंब का. प्र. श्रीधर्मघोषसूरिमिः ।
સં. ૧૪૩૫ના માહ વદિ ૧૪ના રોજ શ્રી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીધમધષરિએ પ્રતિષ્ઠા કરી.
૭૨. બંબાવાળી શેરીમાં આવેલા શ્રી શામળા પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૭૩. ભેચરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીર્થી પર લેખ.
૭૪. ભૈયરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામી ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
[ ૨૭
"Aho Shrut Gyanam"