________________
૩ર-સાક
ईश्वर श्रद्धधानस्य कर्मसिद्धान्तवेदिनः । मा भूद् ग्लानिवशं चेतस्तव दुःख उपस्थिते
૧ જેને ઈશ્વરમાં શ્રદ્ધા હોય અને જે કર્મના સિદ્ધાન્તને સમજતે હેય તે માણસ દુઃખના અવસરે ગ્લાનિવશ-વિષાદવશ ન થાય. તું એવો છે, માટે દુઃખ આવી પડતાં તારે શેકવિવશ થવું ન જોઈએ. (તેવા વખતે જ્ઞાન-શ્રદ્ધાના બળે પિતાના મનને રૂરથ રાખવા પ્રયત્નશીલ થઈએ.)
अधीरो भव मा कष्टात सत्पथं विनहीहि मा। नश्यदावरणो हीत्थं भविष्यसि सदा सुखी
૨ કષ્ટ કે તકલીફની હાલતમાં ધીરે ન થા ! સન્માગને ન છોડી દે! સન્માગ પર અડગ રહીશ તે તારાં અન્તરાયભૂત આવરણે ખસતાં જશે, અને એ ખસી જતાં તું હમેશાને માટે સુખી થઈશ.
त्यज मानस-दौर्बल्यं स्थिरीभव ! दृढीमव ! इहामुत्र सुखप्राप्त्ये चर ! सत्कर्म-वर्मना
૩. માનસિક દબયને દૂર કરી વૈર્ય અને દઢતાને ધારણ કર ! આ જન્મમાં અને આગામી જન્મમાં સુખ મેળવવા માટે નિરન્તર સુખી થવા માટે સત્કર્મના માર્ગે ચાલ !
दौःस्थ्यं सत्यवतां कूटाचाराणां च सुखोदयम् । क्लिोक्य मा मुहो मा च शतिष्ठाः सत्य-गौरवे
Ahol Shrutgyanam