________________
अष्टम-प्रकरणम्
कषायनिर्धातनकर्मशीलाचारित्रसंशोधनदत्तचित्ताः । મહાશા વવાર દિ ણા નિર્ણા પોલવાનુવતિ છે તે ૩૩ છે
૩૩ કોને (કામ, ક્રોધ આદિ દેને) હણવાના કાર્યમાં જેઓ ઉદ્યમશીલ છે અને ચારિત્રશોધનમાં દત્તચિત્ત છે તે મહાનુભાવ કઈ પણ સમ્પ્રદાયમાંના હોય, અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે.
33 Persons belonging to any sect or religion, if they persevere in onnihilating their passions and are devoted to purifying their oraduct, will und ohteliy obtain fina! Enancipation.
धर्मस्य तत्वं परमार्थभूतं वदन्ति सर्वे समभाववृत्तिम्। यतेत यस्तत्र शिवं स गामी युक्तं न धर्मान्तर वैमनस्यम्
॥३४॥
૩૪ ધર્મનું વાસ્તવિક તત્તવ સમભાવવૃત્તિમાં છે, અર્થાત્ હિંસા આદિ બુરાઈઓ અને ક્રોધાદિ દેને દૂર કરવા ના અભ્યાસ માં રહેલું છે, એમ સર્વ સન્તાનો ઉપદેશ છે. એ સાધના માં જે કંઈ સંપ્રદાયને માણસ પ્રયત્નશીલ થશે તે મોક્ષને જરૂર પ્રાપ્ત કરશે. અતઃ અન્ય ધર્મો તરફ વૈમનસ્ય રાખવું (અને તે પણ દાર્શનિક મન્તા અને ક્રિયાકાંડેના ભેદના કારણે) યોગ્ય નથી એ સમજવું સુગમ છે.
31 The real or entsntial leature of Dharna is unanimously acknowledged to be piritual tranquillity. Ily, who strives for it, will be liberated. So it is impropar to be adverse to other sects (simply because thy bol different do tries and observe different ritu:ls).
જ્ઞાનસ્થ રાણા | મન્નમિત્રાચારિત્ર-તર પુરાવા तदेव च ज्ञान-फलं विधेयं न धर्मभेदे विषमाशया स्यात्
॥३५॥
Ahol Shrutgyanam