________________
૪૩
The book is an explanation of moral and religious principles, and may be read by the public in general without distinction of caste and creed. The writer deserves our hearty congratulations for this attempt.
Mehsana.
15-8-49.
版
蛋
असत्ये सत्यमन्विष्यन्ननित्येषु च नित्यताम् ।
सुखदुःखमये विश्वे द्रष्टुमिच्छुश्व सारताम् || १ || जिज्ञासुस्तत्रविद्याया विदुषां सत्समागमम् ।
भवादशामहं मन्ये सुभाग्योदयसूचकम् || २ || तं कालमभिनन्दामि यस्मिन्त्राऽगतो भवान् । अन्धकारमयं लोकं द्योतयन्निव भास्करः ॥ ३ ॥ धारयन्तं यतेर्वेषमस्तेयत्र मानिनम् । परचित्तं हरन्तं त्वां चोरं जानामि वा यति १ ॥ ४ ॥ विचित्राssचरण इत्थं त्वं पूज्योऽसि तथापि नः । विद्यया व्रतदादर्थेन विनयेन नयेन च ॥ ५ ॥
ता. २०-३-२६
H. M. Trivedi M. A. Textile Officer, Mehsana District.
कृपाकांक्षी गोपीकृष्ण विजयवर्गीय, [ वर्तमान प्रधानमन्त्री, मध्यभारत ]
અથ-( ૧-૨) અસત્યમાં સત્યને, અનિત્યમાં નિત્યને અને સુખ દુઃખમય એવા વિશ્વમાં સારભૂત તત્ત્વને શેષતા તત્ત્વજિજ્ઞાસુ હું આપના જેવા વિદ્વાનેાના સસમાગમને સુભાગ્યે દયસુચક માનુ` છુ. (૩) તે કાળને અભિનન્દુ છું, જયારે આપ અધકારમય લેકને સૂય'ની જેમ ઉદ્યોત કરતા અહીં પધાર્યાં હતા. (૪) અતિવેશને ધારણ કરતા અને પેાતાને અસ્તેયવ્રતધારી માનતા એવા આપને બીજાનાં ચિત્તને હરણુ કરવાના કારણે ચાર માનું કે યતિ (સાધુ) માનું ? (૫) ઉપર પ્રમાણે વિચિત્ર આચરણવાળા છતાં આપ અમારા પૂજ્ય છે-વિદ્યા, નિષ્ઠા અને વિનય તથા ન્યાયના સદ્ગુને લીધે.
Aho! Shrutgyanam