SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયવિશારદ-ન્યાયતીર્થ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી એ ગૂજરાતની એક વિશિષ્ટ રાષ્ટ્રપ્રેમી વિભૂતિ છે, જેમની સહજ રકૃતિવાળી વસ્તૃત્વશક્તિ અને ઉચ્ચ પ્રકારની સંસ્કૃત કવિત્વશકિત વર્ષોથી રાષ્ટ્રના અભ્યત્થાન તરફ વળી છે. વારાણસીની વિખ્યાત શ્રીયશોવિજયજી ને સંસ્કૃત પાઠશ લાએ સમાજને સમર્પણ કરેલા વિદ્વાનોમાં અસાધારણ વ્યક્તિ તરીકે એમનું નામ ઉચ્ચારી શકાય. સ્તર્ગત શ્રી વિજયધર્મસૂરિ ગુરુના સુગથી જેમણે તરુણ વયમાં જ વિદ્યા અને પત્રય-તરણીનું પાણિગ્રહણ કર્યું. અત્યાર સુધીમાં એમણે પિતાની વિદ્વત્તાને, વકતૃત્વ-શક્તિનો, કવિત્વશક્તિન, વતંત્ર વિચારક-શક્તિ અને વિવેચક-શક્તિને લાભ અનેક લેખ, નિબંધ, ગ્રંથ દ્વારા સમાજને આપે છે. એમની પ્રાસાદિક સરસ સુગમ સંક્ષિપ્ત રચનાઓ સ ક્ષેપરુચિ જિજ્ઞાસુ સજજનેમાં પ્રિય થઈ પડી છે. જુદી જુદી પુસ્તિકાના રૂપમાં અત્યાર પહેલાં પ્રકટ થયેલ એમની સંસ્કૃત પદ્યમાલા, દ્વાર્નાિશિકાઓ, શતકો આદિનો સંગ્રહ એકત્ર કરી એક જ પુસ્તકમાં તેનાં ગૂજરાતી, અંગ્રેજી વિવેચને સાથે પ્રકાશિત થાય તો તેવા તરવજિજ્ઞાસુ વગને વિશેષ ઉપકારક થાય અને એમની કૃતિઓ એકત્ર વાધ્યાય-પાઠદ્વારા ચિરસ્મરણીય તરીકે જળવાઈ રહે એવા ઉચ્ચ ઉદ્દેશથી એ સંગ્રહ “સુવાળા ” નામથી આવી રીતે પ્રકાશિત થયેલે જોઈ-જાણી આનંદ થાય છે. એમના જીવનના ૬૦ માં વર્ષ અને કવયાપર્યાયના ૪૨ મા વર્ષે આ પ્રકટ થાય છે. આ સંગ્રહમાં નીચે જણાવેલ ૧૫ કૃતિઓને સમાવેશ કરવામાં આવ્યું છે૧ નવપદી-પદ્યમાલા ( લૈ. ૧૦૮) ૯ ભક્ત-ગીત ( ગ્લૅ. ૩૨) ૨ જીવનામૃત (લે. ૩ર ) સંસ્કૃત પત્ર૩ જીવન–હિત (લૈ. ૩૨) ૧૦ વિદ્યાર્થિ જીવનરશ્મિ ૪ જીવન--ભૂમિ (શ્લે. ૩૨) ૧૧ આશ્વાસન ૫ વીર-વિભૂતિ (પ્લે, ૧૦૦) ૧૨ આત્મહિતોપદેશ ૬ અનેકાત-વિભૂતિ (લૈ. ૩૨) ૧૩ શ્રી વિજયધર્મસૂરિલેકાંજલિ ૭ દીનાક્રન્દન ( લે. ૩ર ) (લે. ૨૫) ૮ જીવનપાઠોપનિષદ (લે. ૧૦૦) ૧૪ અધ્યાત્મતત્ત્વાલેક (લૈ. પર૫) ૧૫ ઉપદેરાસર (લે. ૧૬ ) Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy