________________
ખાતર વિભાગે કે બતાવવામાં વર્ગો આવ્યા એથી કરીને માણસની જાતે જુદી જુદી ધારી લેવી જોઇતી નથી. આમ વસ્તુસ્થિતિ સમજી જવાય તે કૌમી કલહને હલવાતાં વાર ન લાગે. વિશ્વબંધુત્વ એ જીવનને ઊંચામાં ઊંચા આદર્શ છે. એને આપણે આપણી નજર સામે રાખીએ.
હાલા યુવક મિત્રો! આ આઠ સુ તમારા જીવનને અજવાળે અને તમે તમારા જીવનવિકાસમાં આગળ વધો એટલું ઇચ્છી હવે હું અહીં મારું પ્રાસ્તાવિક વક્તવ્ય સમાપ્ત કરીશ,
-ન્યાયવિજય
Ahol Shrutgyanam