SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ બને, એવા બનવાની ભાવનાનેા હુતાશ તમારા દિલમાં ખળતા રાખે. निमोविषय सम्मानं यदि विष्ठासथे ! ज्ज्वलम् | भवेत ચહલના મમ: સૌથરાજન! ॥ ૭. સેવા. ગરીએાની સેવા એ ઇશ્વરની સેવા છે. ઈશ્વરને પામવાના અસંખ્ય માર્ગોમાં સહુથી ટૂંકા અને સહુથી શ્રેષ્ઠ માર્ગ સેવા છે, પ્રભુની ભક્તિ અને આજ્ઞાનું પાલન કરવામાં છે, અને એની આજ્ઞાનું રહસ્ય શ્વિમન્ધુત્વનો સાધનાનું છે. મન સેવા એ એનુ ( વિશ્વબંધુત્વનું સ્પષ્ટ અને ઉજ્જલરૂપ છે. બધાં પુરાણાને સાર પરીપકારમાં આવી જાય છે. સેવા-ભાવના સરકારને તમારે આથી પૈષવા જોઇએ. ૮. વિશ્વમન્ધુત્વ. પરમેશ્વર જપતા છે, એટલે દુનિયાના તમામ માણસે અને પશુ-પ્રાણોને પિતા છે, માટે આપણે અત્રા-હિન્દુ, મુસલમાન, પારસી, કિશ્ચમન, યાહુદી બધાઆખી દુનિયાના માણસેા–સગા ભાઈએ થઇએ છીએ; માટે બધા સાથે, પશુપ્રાણીઓ સાથે પણ આપણે ભ્રાતૃભાવ કેળવે. ોઈએ. પ્રાણીમાત્ર ઇશ્વરનાં બાળ છે. ઇશ્વરને પ્રેમ મેળવવા હાય ! તેનાં માળક પર પ્રેમ કેળવે. એ મહેાપ્રભુની દયા ચાહતા હાતા તેનાં બાળક ઉપર રહેમદિલ અને t ધાર્મિક સંકુચતતા અને કૌમી સકુચિતતાએ દેશને પારાવાર નુકશાન પહોંચાડયું છે એ પાપોને હવે દરિયામાં પધરાવી દેવાં કેઇએ. પણ ધાર્મિક સકુચિતતા શા માટે ધર્મ શું જીત્યું છે ? ના ખમ તે દુનિયાભરને સારું એક છે. 4. હમ હૈ સેવા. આ ત્રિપુટીમાં તમામ ધર્મ સમાઈ જાય પછી ધાક કલહુ શાને ? કૌમી કલહ પણ શુ કા ? ગાય, ભેંસ ઘેડા, ઊંટ, હાથી વગેરે પશુએનાં શરીરના આકારા જુદા જુદા છે, માટે પશુએમાં જાતિભેદ હોઈ શકે, જેમ કે ગાયજાતિ, અન્ધજાતિ વગેરે વગેરે, પણ માણસા શરરકાર તે બધાના એક સરખેા છે, માટે માલુસમાં જાતિભેદ હાઈ શકે નહિં, મનુષ્યજાતિ એક જ છે કાર્ય-વ્યવસ્થાની Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy