________________
તેઓ પોતાને વિદ્યાભ્યાસ કરતા. કમમાં કમ બાર વર્ષ સુધી અભ્યાસ કરી શરીર, બુદ્ધિ અને જ્ઞાનવિજ્ઞાનમાં તેજવી બની પિતાને ઘેર આવતા. આશ્રમપદ્ધતિ હતી તેમ વિદ્યાપીઠની પણ પદ્ધતિ હતી. એ સંસ્થાઓમાંથી જવલંત રને નિકળતાં, અને એમના પ્રકાશપુંજથી ઝગમગતાં ભારતવર્ષના ઉન્નત શિખરો જગના બીજા સઘળા દેશને આહ્વાન કરી કહેતાં
દેશ ઇસૂતા સદાશાસ્ત્રારા: 1. स्वं स्वं चरित्र शिक्षेरन् पृथिव्यां सर्वमानवाः ॥
ઈ દુનિયાભરના માણસે અમારા દેશના વિદ્વાન પાસેથી પિતતાનાં ચારિત્ર શિ. ]
દેશની આ ભૂતકાલિક ઉત્તમ પદ્ધતિ અને ઉત્તમ સંપત્તિને યાદ કરતાં આપણને એમ જ લાગી આવે છે કે –
તે જ ર દિવા નતા. ! ! ! મિત્રો ! બ્રહ્મચર્યાશ્રમ એ જીવનને પામે છે. એને જ આધાર પર આખી જિન્દગીનું મંડાણ છે. એગ્ય ઉમ્મરે ગ્ય લગ્ન થાય ત્યાં સુધી તમારે બ્રહ્મચર્યનું અખંડ અને અખલિત પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્ય એ હેટમાં મહેટી લત છે, મહટામાં મહેસું બળ છે, મોટામાં મહેસું તેજ છે અને મહેકમાં મહતું ભાગ્ય છે. એ ન બગડે, ન લુંટાય એ માટે તમારે ખૂબ સાવધાન, ખૂબ સતર્ક અને ખૂબ સતેજ રહેવું જોઈએ. બલવાનું અને શક્તિમાન બનવું હોય, યશસ્વી અને તેજસ્વી બનવું હોય, નસીબનું પાનું ઉઘાડવું હોય, સુખી થવું હોય અને લૌકિક તેમજ લત્તર કલ્યાણ સાધવું હોય તે બ્રહ્મચર્યને ખૂબ સાચવજો; અને લગ્નસંસ્થામાં પ્રવેશ કર્યા પછી પણ બ્રહ્મ ચર્ય જેટલું વધુ પળાય તેટલું પાળવાનું ધ્યાનમાં રાખજો.
તમારે દુર્વ્યસનોથી મુક્ત રહેવાનું છે. ડગલે ને પગલે નકામું જૂઠું બહુ બેલવામાં આવે છે. એ ખરાબ છે. સાચું બોલવાની ટેવ પાડો. જૂઠું બોલતાં તમારા હૃદયમાં ધરતીકંપ જેવો આંચકે લાગવો જોઈએ. સને મહાન્ મહિમા છે. યર એ પ્રાચીન ષિએનું નાનકડું સૂત્ર બહુ અર્થપૂર્ણ છે. અશ્લીલ શબ્દ, ચચા-ભક્લા જેવા ગંદા શબ્દ બહુ બોલાય છે એ ન જોઈએ. એ નાપાક શબ્દ વાતાવરણને બગાડે છે, અને બેલનારના હૃદય પર કાળુભંઠ અંધારું પાથરે છે. પોતાને અણગમો બતાવો હેય તે એને માટે શબ્દ કયાં ઓછા છે કે પેલા ગદા શબ્દ મે પર લાવવા પડે !
Ahol Shrutgyanam