________________
પ્રેરણા લેતો રહી અને પિતાના સ્વભાવ તથા વિચાર સુધારતે રહી જીવનશોધનના વ્યાપારરૂપ સત્ય, સંયમ, અહિંસા, મૈત્રી, પરોપકાર વગેરે સદગુણોને પોતાની અન્દર પ્રગટાવે અને વિકસાવતો જાય-એ જ હેતુ માટે એ અહીં આવ્યા છે અને એમાં જ એના આ પ્રવાસની સફલતા છે.
રામ જેવાને રાવણ જેવાની (એના અન્યાયની સામે હિંસક પદ્ધતિ ગ્રહણ કરવી પડી એવા અપવાદો પણ છે, જેમાં વિવેકબુદ્ધિથી કામ લેવું જોઈએ. એવા અપવાદોમાં અહંકાર, છેષ કે સ્વાર્થભ ન હોય, પણ શુદ્ધ ન્ય બુદ્ધિ હોય. “નરે વા કુંજરો વા જેવું નહિ પણ નરક જેવું કેવળ અસત્ય પણ ક્યારેક અતિવિકટ પ્રસંગે કેવલ બીજાના રક્ષણ માટે કેવલ શુદ્ધ બુદ્ધિથી દવું પડે તે એ આપvસંગની વિષમ હાલત ગણાય. માણસ પિતાના પ્રત્યે બીજા પાસેથી કેવો વ્યવહાર છે છે? એવો વ્યવહાર બીજા પ્રત્યે રાખવાનું છેરણ સ્થિર થઈ જાય તે મંત્રીની સાધના સરલ બની જાય, જેની મધુર રેશની પથગતાં કોઈ પણ સમાજ કે દેશ વગર - સમાન બની જાય.
| દાર્શનિક મતમતાન્તરને વિસ્તાર બહુ મોટો અને ગંભીર છે. કેઈ
- વાદી છે, તે બીજા અનાત્મવાદી, આત્મવાદીમાં પણ કોઈ એકાત્મવાદી છે, તે બીજા નાનામવાદી; એ જ પ્રમાણે ઇશ્વરવાદના મતમાં ઘણી ભિન્નતાઓ છે. આ બધાં મતવ્યો એકબીજા સાથે ટકરાતાં રહે છે અને વાદચર્ચાનો વિષય બન્યાં રહે છે. એમ છતાં જગતુની સામે એક તત્વ સુનિશ્ચિત છે, અને તે, બધા પ્રાણધારીઓમાં સમગ્ર જીવન્ત શરીરમે “હું” નું વેદના-સંવેદન થાય છે તે. એ સર્વનુભવસિદ્ધ અને સર્વમાન્ય તત્વના આધાર પર “જીવો અને જીવવા દે” ને ઉપદેશ સર્વગ્રાહ્ય બન્ય છે. કટ્ટરમાં કટ્ટર કહેવાતી નાસ્તિક સંસ્થા પણ એ ઉપદેશને સ્વીક રે છે અને કર્તવ્ય માને છે. એ ઉપદેશ એટલે સુધી માનવસમૂહ વિતરેલો છે કે બીજાના હિતના ભેગે પિતાનું હિત સાધવું એ અનીતિ છે, દેષ છે, પાપ છે એમ માણસમાત્રને સમજાયું છે; એમ સમજાયું છે કે “હું” નું સંવેદન બધા પ્રાણીઓ માં એક સરખું હેવ થી બધાએ પરસ્પર સદ્ભાવ અને મૈત્રીથી રડવું અને વવું જોઈએ; એ રીતે વર્તવામાં જ બધાનાં હિત અને સુખ સમાયાં છે. ટૂંકમાં “હું” ને સર્વમ, ન્ય તત્વના આધ ૨ પર આખું નૈતિક ધરણ અથવા સદાચરણનીતિ ગોઠવાઈ જાય છે. જે માણસ “અખો કરે અંધરો કુ –પુજબ દ શનિક ચર્ચાઓ અને
Ahol Shrugyanam