SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ १५ કલ્પનાએથો મુંઝાઈ - ઇ વિષમ ઝંઝાવ 1 સમા લાગતા એ અંધા વાદાથી વિરક્ત થઈ ગયેા હેાય તે પત્ર ઉપર બતાવેલ સંગ્રાહ્ય ‘“હું” ના તા પર પ્રતિષ્ઠિત સ્રદાહરણની તેની (સત્ય-શીલ-સદાચારની) ઉપાસનાથી પેતાનુ કલ્યઃ શુ સાધી શકે છે. ખરેખર એ ઉપાયના અને ચિત્તશુદ્ધિ સધાતી અને વિકસતી જાય છે અને વિકાસ પામતી પામતી એવી ઉજ્જવલ બનવા પામે છે કે અગેાચર રહેલાં સત્યેા જેવાં હેાય તેવાં એ માણુસની દૃષ્ટિને સ્પષ્ટ થાય છે. 4 વાગતું વાગતું બધું માંડવે આવી જાય છે. ’ આ ઉપરથી સમજી શકાય છે કે અનાત્મવાદી પણ જો શુદ્ધ સદ ્ચ ણુપરાયણુ હશે તે એની સ્પે. સાધના ખાત્મતત્ત્વની સાધનારૂપે જ લેખાવાની એની એ સાધના અજાણ્યે પણ ( આત્મતત્ત્વના સ્વતન્ત્ર અસ્તિત્વી છે જાણ હાલતમાં પણ) એના આત્માના શુદ્ઘોકરજીમાં જ પહોંચવાની. એટલે એવે માણસ માન્યતાની ષ્ટિએ અનમવાદી કહેવાવા છડાં વત્તનની દંષ્ટએ આત્મવાદી છે, જ્યારે આત્મવાદીનું વર્તન ને આત્માને હિતાવડ ન હોય, સદાચરણપૂત ન હોય તે એ માન્યતાથી ભલે આત્મવાદી કહેવાય, પણ વા-તવિક રીતે અનાત્મવાદી છે, ખેલવા પૂરતા જ એ આસ્તિક છે, આકી નાસ્તિક છે—પરને ભયરૂપ અને અવે. આ જ પ્રમાણે ઈશ્વરવાદની બાબત. 'ઇશ્વર કે પરમાત્મા સદાચરણી બનવાનું, વિચારવાણી-વતનને શુદ્ધ રાખવાનું ફરમાવે છે. હવે જે માણસ ઇશ્વરવાદ i માનતા નથી, છતાં આ ફરમાનને અમલ કરે છે, અર્થાત્ સદાચરણુના શુભ માર્ગ પર ચાલે છે, તે માન્યતાની ધ્રુએ ભલે નિરીશ્વરવાદી ગણાય, પશુ તત્ત્વ ઃ ઇશ્વરવાદી છે, શ્વરભક્ત છે. કેમકે એને ઇશ્વરની કલ્પના ન હેાવા છતાં એ એ સન્માર્ગ પર ચાલે છે, જે માર્ગે ચાલવાનું ઇશ્વરનું ફરમાન છે. ભગવાન્ વિશ્વભર છે, એને પૂજક પાસેથી કઈ જોઇતું નથી. એ જો પૂજકને ફરમાન કરે તે એટલું જ કરે કે, માણસ બન ! જીન્નનમાંથી દોષ। અને મુરાઈઓ દૂર કરી સદ્ગુણી થા ! મંદાચરણી અને સત્કર્મા થા ! માણુસ એવું જીવન જીવે એટલા માટે જ અદ્વૈતવાદે જડવાદ ઉપરના મેહુ ખ'ખેરી નાંખી આત્મદૃષ્ટિને જગાવી આત્મારાધક આત્મનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ ( શુદ્ધચિદ્રષઆત્મવિહારી ) નાનું ઉપ દેસ્સું દ્વૈતવાદે ચેતનતત્ત્વ સાથે ભળેલ અચૈતનતત્ત્વ જડતત્ત્વ )તે ઓળખી, તેની નિસ્સારતા રે સમય તેને પોતાન ચિત્ સ્વરૂપનાથી ખસેડવાનું પ્રોધ્યું, અર્થાત્ નિૌહ દશા પ્રાપ્ત કરી પાતનું શુદ્ધ ચૈતન્યવરૂપ પ્રગટાવવાનું સમજાવ્યું. ક્ષણિકવાદે સમગ્ર દુન્યવી વિસ્તારને ક્ષણુક ( ક્ષણભંગુર ) પતાવી, ક્ષણિક ઉપર મેહ શે। ? એમ સાવી મેાહવસાને હટાવવાના સકામાં Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy