________________
जीवनभूमिः
loE
જે શ્રીમાન કે જે વિદ્વાન હતવીય છે. અને અંતએવ વિષ્ણુ સ્થિતિમાં રહે છે તેને-તે શ્રીમાને તેની લક્ષ્મી અને તે વિદ્વાનને તેની સરસ્વતી ( વિદ્યા ) આનન્દ આપી શકે તેમ નથી, સુખી કરવા સમર્થ નથી. ( જ્યાં શરીરના ‘રાજા’ રહેસાઇ ગયે! હાય ત્યાં સુખ કર્યાંથી મળે ? ત્યાં ધનના ઢગલામાં પણ શું સુખ હાથ ? અને પોતાની પડિતાઇ કે પ્રેસરીમાંથી પણ શું સુખ ટપકે?) ૩૦
( 30 ) The wealth of the wealthy or the learning of the learned, who are imbecile and consequently disconsolate, cannot give pleasure to either.
वीर्य जीवनसर्वस्वं तद्रक्षायै प्रवत्स्र्यति । यावच्शीघ्रं जनस्तावज्जीवनानन्द मेष्यति
વીય જીવનનું સર્વીસ્વ છે, તેને સંભાળી રાખવા માશુસ જેટલે જલદી તત્પર થશે, તેટલા સુખી થશે-તેટલે જીવનને આનન્દ તેને મળશે. ( તેને સંભાળી રાખવા માટે કુસ`ગ અને મેહક સંયેાગથી છેટા રહેવાનું ધ્યાનમાં રાખવુ જોઈએ, આહાર-વિહારનુ' ઔ{ચત્ય પણ જાળવવુ જોઇએ અને ખુરા વિચારાને મનમાં પેસવા ન દેવા જોઇએ. વિવેક અને નિશ્ચલખલ હશે તે મધુ પૂર પડશે.
૩૧.
(31) Vigour is the essence of life. The sooner A man is ready to preserve it, the happier he becomes to enjoy the lease of life.
स्ववीयरक्षां सविवेकसंगां
૫ ૩૨ ||
समाश्रितं नाम मनःप्रसादम् ।
स्पष्टं सुखं यः परिवेद भोक्तुं सज्ञः कृतार्थः सुभगंभविष्णुः
Aho! Shrutgyanam
॥ ૨ ॥
મનઃપ્રસાદ (માનસિક પ્રસન્નતા ) એ જ સુખ છે. એ વિવેષ્ટિ અને