SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ આવર્તમન આપનારા તથા ક્યાંય પણ સ્કૂલના ન થાને એમાં ઉત્તમ જ્ઞાન અને ખુર્શનને વનાશ, કાવીએ વન ખસી એલ છે તેવા, નિરાગત વગેર વાસ્તુને ન્તિી પેલા, બા એ આંતરશત્રુઓને જાવા મળે છે. તેમને વિયાણ, સાર સમુદ્રને તરી ચુકેલા, જે સરવા મથે છે તેમને તાનાશ, તે અને પાપને પામવા ખીઓને એકમ ખામનાશ, મુક્તિને પામેલા અને ભીનાને મુક્તિમુખી પોળના સર્વજ્ઞ-બધું જાણુનારા, બધું જોનારા, જે પદ શિવરૂપ છે, અચલ છૅ, રાગ વગરનું છે, ખંત ગગનું છે, મ ાિનું છે, પણ પ્રકારની ચાડાગરનું છે અને જ્યાં પહેાંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિતિ નામના અને પગમાં ભયને જિતી ગએલા એવા જિનેને નમસ્કાર થા. હું તીર્થની શરૂઆત કરનારા, છેલ્લા તીર્થંકર, આગલા તીર્થંકરાએ જેમના થવાની સૂચના આપેલી હતી એવા અને પૂર્વે વર્ણવેલા તમામ ગુણેવા રવત્ ાં પ પછી કદી પાછું ફરવું પડતું નથી એના સિદ્ધિગતિ નામના ઈને પામવાની શિક્ષક પાસા એવા શ્રમણ ભગવંત મહાવીને નમસ્કાર ચાળા. અહીં સ્વર્ગમાં રહેલે। હું ત્યાં એટલે દેવાનંદાની કુક્ષિમાં રહેલા ભગવતને વંદન કરું છું, ત્યાં રહેલાભગવંત અહીં રહેલા મને જીઓ એમ કરીને તે દેવશજ ઈંદ્ર શ્રમજી રાવત મહાવારને વંદન કરે છે, નમન કરે છે અને પેાતાના ઉત્તમ દિવાસણમાં પાિ તરફ સખશખીને બેસે છે. ૧૭ ત્યારપછી તે દેવેન્દ્ર વાજસને આ એ પ્રકારના બૅના અંતમાં ચિંતાન રૂપ, અભિલાષરૂપ મનેાગત સંકલ્પ પત્ર થયેલ કે એ થયું નથી, એ થવા નેળ નથી અને એવું થનારું ય નથી કે અર્હત જળવંતે, ચકી રાજાઓ, અલપ સ, વાયુદેવ રાજાએ અત્યકુલામાં હલકાં કુલેમાં કે મ કુલામાં કે તુચ્છ કુલામાં કે દરિયા કુલામાં કે કંજુસી ફુલેમાં કે ભિખારી ગુલામાં કે માછલીમાં એટલે બ્રાહ્મજીનાં કુલામાં આબુની કાવાર વેલાની કે આવતા નથી કે હવે પછી કોઇવાર આવનાસ ની, એ પ્રમાણે બીબર એક હત બનવતા કે ચક્રવર્તી રાખમી કે ખલદેવ રાજાઓ કે વાસુદેવ રામ માં કુલમાં કે ભાગવંશનાં કુલેામાં કે રાજવંશનાં કુવામાં કે હવાવાના કલામાં કે ક્ષત્રિયવંશનાં લેામાં કે હરિવંશનાં કુલામાં કે કોઈ બીજાં તેવા પ્રકારનાં વિષ્ણુ પતિ, કુલ. અને વંશવાળાં કુલામાં આજ પહેલાં આવેલા છે, વર્ધમાનમાં માગે છે. અને ભવિષ્યમાં પણ તે બધા તેવા ઉત્તમ લેામાં આવતાસ છે. ૧૮ વળી, એવા પણ લેકમાં અસરરૂપ ના, અનૈત આપી અને ઉત્સર્પિણીએ વીતી ગયા પછી બની જાય છે ! જ્યારે તે રહેત ભગવંતે વગેરેમ ના ભાત્ર કર્મના ાય નથી કરતા હતા, એ કર્દીનું વેતન નથી કરેલું હતું અને એમનું એ. કર્યો એમના મ્મા ઉપરથી ખરી પડેલું નથી હોતું એટલે કે એમને એ બના "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy