________________
એ દેવાનંદા માહણી ખરાખર સ્વીકારે છે, તે સ્વપ્નાનાં ફ્લેને બરાબર સ્વીકારીને એટલે એ સ્વપ્નાનાં ટ્વેને અરામર જાણી-સમજી રિષભદત્ત માહેણની સાથે ઉદાર-વિશાલ એવા માનાચિત અને ભાગવવા ચાગ્ય ભાગને ભાગવતી તે દેવાનના માહણી રહે છે.
૧૩ હવે તે કાલે તે સમયે શક, દેવેને ઇંદ્ર દેવાના રાજા, વજ્રપાØિહાથમાં વજ્રને રાખનારા, અસુરેશના પુરાના-નગરાના-નાશ કરનાર-પુરંદર, સા ક્રતુ-પ્રતિમા-કરનાર-શતઃ તુ, હજાર આંખવાળા સહસ્રાક્ષ, માટા મેઢા મેઘાને તાએ રાખનાર-મધવા, પાર્ક નામના અસુરને સજા કરનાર-પાકશાસન, દક્ષિણ બાજુના અડધા લેાકના માલિક-દક્ષિણાર્ધલાકાધિપતિ અત્રીશ લાખ વિમાનના સ્વામી, અને ઐરાવજી હાથીના વાહન ઉપર બેસનાર એવા સુરેન્દ્ર પેાતાના સ્થાનમાં બેઠેલા હતા.
એ સુરેન્દ્રે રજ વગરનાં અમર-ગગન-જેવાં ચાકમાં વસ્ત્રો પહેરેલાં, ચૈાચિત રીતે મોળા અને મુકુટ પહેરેલાં, એણે પહેરેલાં સાનાનાં નવાં, સુંદર, અમે પમાડે એવાં અથવા ચિત્રામણવાળી કારીગરીવાળાં, અને વારેવારે હાલતાં એ કુંડલેાને લીધે એનાં અન્ને ગાલ ઝગારા મારતા હતા, એનું શરીર ચમકતું હતું, પગ સુધી લટકતી એવી લાંખી વનનાં ફૂલેથી ગુંથેલી માળા એણે પહેરેલી; એવા એ ઇંદ્ર સૌધર્મ નામના કલ્પમાં-સ્વગમાં આવેલા સૌધર્માવર્તસક નામના વિમાનમાં બેઠેલી સૌધર્મ નામની સભામાં શક્રનામના સિંહાસનમાં બેઠેલા હતા.
૧૪ ત્યાં તે અત્રીશ લાખ વિમાનાવાસા, ચેારાશી હજાર સામાનિક દેવા, તેત્રીશત્રાશ દેવા, ચાર લેાકપાલે, પેાતાતાના પરિવાર સાથેની આઠ મેટી પટ્ટરાણીઓ, ત્રણ સભાએ, સાત સન્યા, સાત સેનાધિપતિએ, ચાર ચેારાશી હજાર એટલે ત્રણુ લાખ છત્રીશ હજાર અંગરક્ષક દેવે અને સૌધર્મસભામાં વસનારા બીજા પણ ઘણુાં વૈમાનિક દેવે અને દેવીએ એ બધાં ઉપર અધિપતિપણું ભાગવતા રહે છે, એટલે એ બધી પેાતાની પ્રજાનું પાલન કરવાનું સામર્થ્ય તે ધરાવે છે તથા એ અધાંના તે અગ્રેસર-પુરપતિ છે, સ્વામીનાયક-છે, ભર્તા-પાષક છે, અને એ બધાનાં તે મહત્તર-મહામાન્ય-ગુરુસમાન-છે, તથા એ બધાં ઊપર પાતાના નિમેલા માઝુસેક દ્વારા કમાવીને પેાતાનું ઐશ્વર્ય અને આજ્ઞાદાયિત્વ અતાવતા રહે છેએ અમાં ઊપર ઈશ્વર તરીકે પ્રધાનપણે તેની પેાતાની જ આજ્ઞા ચાલે છે, એ રીતે રહેતા અને પેાતાની પ્રજાને પાળતા તથા નિરંતર ચાલતાં નાટકા, સંગીત, વાગતાં વીણાં હાથતાળીએ, બીજાં વાર્તાએ અને મેહની જેવા ગંભીર અવાજવાળે મૃર્ટીંગ તથા સરસ અવાજ કરતા ઢાલ એ બધાનાં મેટા અવાજ દ્વારા ભેળવવા ચેાગ્ય દિવ્ય ભાગેને ભાગવતે તે ઇંદ્ર ત્યાં રહે છે.
૧૫ તથા તે ઇંદ્ર પાતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા સંપૂર્ણ જમ્મૂદ્રીપ તરફ શ્વેતા નેતા એડેલ છે ત્યાં તે, જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં-ભરતમાં આવેલા માહણ
"Aho Shrut Gyanam"