________________
४४
शिष्यानुग्रहनिर्जरार्थमेव दीक्षा दातव्या ।
शिष्यात्मनि वर्तमानमज्ञानं न नाशयति केवलं तेन स्वसेवामेव कारयति स बाह्यव्यवहारेण गुरुः सन्नपि तत्त्वतो 'गुरु'इत्यभिधानायोग्यो भवति । गुरुणा मुमुक्षुः संसारसागरान्निस्तारणार्थमेव दीक्षादानेन स्वशिष्यो विधातव्यः, न तु स्वसेवाकारणार्थमेव । तदुक्तं पञ्चवस्तुके श्रीहरिभद्रसूरिभिः
'एआरिसेण गुरुणा, सम्मं परिसाइकज्जरहिएणं ।
पव्वज्जा दायव्वा, तयणुग्गहनिज्जराहेउं ॥१४॥' अस्य वृत्तस्य स्वोपज्ञवृत्तिः - "ईदृशेन गुरुणा' एवंविधेनाऽऽचार्येण सम्यग्' अविपरीतेन विधिना पर्षदादिकार्यरहितेन' सम्पूर्णा मे पर्ष भविष्यति पानकादिवाहको वेत्याद्यैहिककार्यनिरपेक्षेण 'प्रव्रज्या दातव्या' दीक्षा विधेया, किं तहङ्गीकृत्य ? इत्याह'तदनुग्रहनिर्जराहेतोः' इति विनेयाऽनुग्रहार्थं कर्मक्षयार्थं च । इति गाथार्थः ॥१४॥'
अत्रापि शिष्यहृदयस्थाज्ञाननाशकस्य गुरोः 'गुरु'शब्दवाच्यत्वकथने प्रयोजक उभयनिमित्तसद्भावो ज्ञेयः । शिष्यहृदयस्थाज्ञानानाशकस्य 'गुरु'शब्दवाच्यत्वाभावकथने प्रयोजको व्युत्पत्तिनिमित्तस्याऽभावो ज्ञेयः । भावना त्वत्र पूर्ववज्ज्ञातव्या, सुगमत्वात् ।
શિષ્યના આત્મામાં રહેલા અજ્ઞાનને દૂર ન કરે, માત્ર તેની પાસે પોતાની સેવા જ કરાવે તે બાહ્યવ્યવહારથી ગુરુ હોવા છતાં પણ હકીકતમાં ગુરુ કહેવાને યોગ્ય નથી. ગુરુએ મુમુક્ષુને સંસારસાગરમાંથી પાર ઉતારવા માટે જ દીક્ષા આપવી જોઈએ, પોતાની સેવા કરાવવા માટે નહીં. પંચવસ્તકમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે - “આવા ગુરુએ પર્ષદા વગેરે કાર્ય વિના વિધિપૂર્વક શિષ્યના અનુગ્રહ અને નિર્જરા માટે દીક્ષા આપવી.” આ શ્લોકની વૃત્તિ આ પ્રમાણે છે - “આવા ગુરુએ વિધિપૂર્વક “મારા ઘણા શિષ્યો થાય, મારી સેવા કરનાર થાય’ વગેરે આ લોકસંબંધી કાર્યોથી નિરપેક્ષ બનીને શિષ્ય ઉપર કૃપા કરવા માટે અને કર્મનિર્જરા માટે દીક્ષા આપવી જોઈએ.”
અહીં પણ શિષ્યના હૃદયમાં રહેલા અજ્ઞાનનો નાશ કરનારા ગુરુને વાસ્તવિક ગુરુ કહેવાનું કારણ એ છે કે તેમનામાં ગુરુ શબ્દના બન્ને નિમિત્તો હાજર છે. શિષ્યના હૃદયમાં રહેલા અજ્ઞાનનો નાશ નહીં કરનારા ગુરુને વાસ્તવિક ગુરુ ન કહેવાનું કારણ એ છે કે એમનામાં ગુરુ શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત નથી. અહીં ભાવના સુગમ હોવાથી
१. एतादृशेन गुरुणा, सम्यक् पर्षदादिकार्यरहितेन ।
प्रव्रज्या दातव्या, तदनुग्रहनिर्जराहेतोः ॥१४॥