________________
३२४
षड्विशतितमं वृत्तम् । विशुद्धो भवति। कुविकल्पनिरोध एव दुष्करोऽस्ति, सुविकल्पनिरोधस्तु सुकर एव । अत एवात्र मोक्षसाधनोपायरूपेण कुविकल्पनिरोधोपदेशो दत्तः । गुरुविषयककुविकल्पस्तु महानर्थकारीति पूर्वमुक्ते सत्यपि पुनरपि तद्वचनं गुरुविषयककुविकल्पानां महानर्थकारित्वं तन्निरोधस्य चात्याऽऽवश्यकतां ज्ञापयति ॥२५।।
अवतरणिका - एवं गुरुविषयककुविकल्पत्यजनोपदेशं दत्त्वाऽधुना तदुपायं प्रदर्शयतिमूलम् - वक्कजडा अह सीसा, के वि हु चिंतंति किंपि अघडंतं ।
तहवि हु नियकम्माणं, दोसं देज्जा न हु गुरूणं ॥२६॥ छाया - वक्रजडाः अथ शिष्याः, केऽपि खलु चिन्तयन्ति किमपि अघटमानम् ।
तथापि खलु निजकर्मभ्यः, दोषः देयः न खलु गुरुभ्यः ॥२६॥ दण्डान्वयः - अह के वि वक्कजडा सीसा हु किंपि अघडंतं चिंतंति, तहवि नियकम्माणं दोसं देज्जा न हु गुरूणं ॥२६।।
हेमचन्द्रीया वृत्तिः - अथ - सम्भावने, केऽपि - गुर्वसमर्पिताः, वक्रजडाः - वक्राः - कुटिलहृदयाश्च ते जडाः - मन्दप्रज्ञाश्चेति वक्रजडाः, शिष्याः - गुरुशुश्रुषातत्पराः, हु - निश्चयेन, किमपि - अनिदर्शितनाम, अघटमानम् - न-निषेधे घटमानम् - योग्यमित्यघटमानम्, तत्कर्मतापन्नम्, चिन्तयन्ति - विचारयन्ति, तथापि - एवं सत्यपि, निजकर्मभ्यः - निजानि - स्वकीयानि च तानि कर्माणि - पूर्वभवे क्षीरनीरवदात्मना सहैकीभूतानि साम्प्रतभवे चोदयमागतानीति निजकर्माणि, तेभ्य इति निजकर्मभ्यः, दोषः એ જ મુશ્કેલ છે, સારા વિચારોનો નિરોધ તો સહેલો જ છે. માટે જ અહીં મોક્ષ સાધવાના ઉપાય તરીકે ખરાબ વિચારોનો નિરોધ કરવાનો ઉપદેશ આપ્યો. ગુરુ સંબંધી ખરાબ વિચાર એ મહા નુકસાનકારી છે એમ પહેલા કહ્યું હોવા છતાં ફરી અહીં તે કહ્યું તે જણાવે છે કે ગુરુ સંબંધી ખરાબ વિચારો મહાનુકસાનકારી છે અને તેમનો નિરોધ ४२वो पू० ४३२री . (२५)
અવતરણિકા - આમ ગુરુ સંબંધી ખરાબ વિચારો ત્યજવાનો ઉપદેશ આપીને હવે તેનો ઉપાય બતાવે છે -
શબ્દાર્થ - કેટલાક વક્ર અને જડ શિષ્યો કંઈ પણ અયોગ્ય વિચારે છે, છતાં પણ पोताना आँन होष हेवो, गुरुने नही ४. (२६) ।
હેમચન્દ્રીય વૃત્તિનો ભાવાર્થ - વક્ર એટલે માયા-કપટ કરનારા. જડ એટલે મંદબુદ્ધિવાળા. ગુરુની સેવા કરવામાં તત્પર હોય તે શિષ્ય. ગુરુ ત્રણ ગારવ વિનાના