SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ शिष्यस्वभावा विचित्रा भवन्ति । २७९ क्षयोपशमेनोपशमेन वा शिष्या विविधाः स्युः । जीवैः पूर्वभवेष्वभ्यस्ताः संस्कारा अपि नानाः सन्ति । भवान्तरं गच्छन्तो जीवा एतान्संस्कारान्गृहीत्वैव गच्छन्ति । ततो वर्तमानभवे शिष्याणां पूर्वभवसंस्कारा अप्नेकविधाः सन्ति । सर्वशिष्याणां गृहस्थावस्था अपि नानाप्रकाराः सन्ति । कश्चिद्धनाढ्यकुले जातः, कश्चिद्दरिद्रकुले जातः, कश्चिद्वाणिज्यमकरोत् कश्चित्तु भृत्यत्वम्, कश्चित्पर्यणैषीत् कश्चित्तु न, कश्चिन्महापरिवारोऽभवत् कश्चित्त्वनाथः, कश्चिज्जनप्रसिद्धोऽभवत् कश्चित्तु न, कश्चिद्विद्वानभवत् कश्चित्तु मन्दः, कश्चिदुच्चैर्कुलेऽजायत कश्चित्तु नीचैःकुले, कश्चित्सुकुमारकाय आसीत्कश्चित्तु दृढसंहननः, कश्चिद्वदान्योऽभवत्कश्चित्तु कृपणः, कश्चिद्व्यवहारकुशलोऽभवत्कश्चित्तु न तथा, कश्चित्सेवाशीलोऽभवत् कश्चित्तु सुखशीलः, कश्चिद्व्यसनसक्तोऽभवत् कश्चित्तु व्यसनमुक्तः, कश्चिद्विशेषभाववानभवत्कश्चित्तु सामान्यभाववान् । एवं कर्मोदयोपशमक्षयक्षयोपशम-संस्कार-गृहस्थावस्थादीनां विचित्रत्वात्शिष्यस्वभावा अपि विचित्रा भवन्ति, न तु तुल्याः । समानमातापितृका अपि पुत्राः समस्वभावा न सन्ति, किन्तु भिन्नस्वभावाः । शिष्यास्तु भिन्नमातापितृका विभिन्नदेशेभ्यश्चागताः सन्ति । ततस्तेषां स्वभाववैचित्र्यं स्यादेव । तदयमत्र नियमो वर्तते ઉદયથી, ક્ષયથી, ક્ષયોપશમથી કે ઉપશમથી શિષ્યોના ભાવો પણ વિવિધ પ્રકારના હોય. જીવોએ પૂર્વભવોમાં અભ્યાસ કરેલા સંસ્કારો પણ જુદા જુદા પ્રકારના હોય છે. ભવાંતરમાં જતા જીવો આ સંસ્કારો સાથે લઈને જ જાય છે. તેથી શિષ્યોના પૂર્વભવના સંસ્કારો પણ વર્તમાન ભવમાં અનેક પ્રકારના હોય છે. બધા શિષ્યોની ગૃહસ્થ અવસ્થાઓ પણ જુદી જુદી હોય છે. કોઈ શ્રીમંતને ત્યાં જન્મ્યો હોય, કોઈ ગરીબને ત્યાં, કોઈ વેપાર કરતો હોય, કોઈ નોકરી કરતો હોય, કોઈ પરણેલો હોય, કોઈ પરણેલો ન હોય, કોઈ મોટા પરિવારમાં ઉછેરેલો હોય, કોઈનું આ દુનિયામાં બીજુ કોઈ ન હોય, કોઈ લોકોમાં પ્રસિદ્ધ હોય, કોઈ એવો પ્રસિદ્ધ ન હોય, કોઈ હોંશિયાર હોય, કોઈ ઠોઠ હોય, કોઈ ઊંચા કુળમાં જન્મેલો હોય, કોઈ નીચાકુળમાં જન્મેલો હોય, કોઈ કોમળ હોય, કોઈ મજબૂત શરીરવાળો હોય, કોઈ ઉદાર હોય, કોઈ કંજૂસ હોય, કોઈ વ્યવહારકુશળ હોય, કોઈ એવો ન હોય, કોઈ સેવાભાવી હોય, કોઈ સુખશીલિયો હોય, કોઈ વ્યસની હોય, કોઈ વ્યસન વિનાનો હોય, કોઈ વિશેષભાવવાળો હોય, કોઈ સામાન્યભાવવાળો હોય. આમ કર્મના ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, સંસ્કાર, ગૃહસ્થ અવસ્થા વગેરે વિચિત્ર હોવાથી શિષ્યના સ્વભાવ પણ ભિન્ન ભિન્ન હોય, સરખા ન હોય. એક માતા-પિતાના સંતાનો પણ સરખા સ્વભાવવાળા નથી હોતા, પણ ભિન્ન સ્વભાવવાળા હોય છે. શિષ્યો તો જુદા જુદા માતાપિતાના સંતાન છે અને જુદા જુદા દેશોમાંથી આવેલા છે. માટે
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy