________________
२६६
एकोनविंशतितमं वृत्तम् । .......किञ्च-'सुअं मे आउसंतेणं भगवया एवमक्खायं' इत्याचारप्रथमसूत्रेऽपि 'श्रुतं मया वसता गुरुकुले भगवतैवमाख्यातमित्यर्थात्सर्वसमाचारस्यादौ निरूपितत्वेन गुरूकुलवासस्यैव प्रकृष्टाज्ञारूपत्वं निश्चीयते । यदाह - एसा य परा आणा, पयडा जं गुरुकुलं न मोत्तव्वं । आयारपढमसुत्ते, एत्तो च्चिय दंसियं एयं ॥ (पंचाशके ११/१३) ।' ॥१८॥
अवतरणिका - इत्थं कार्यकरणपश्चाद्गुरुनिवेदनमाहात्म्यं प्रदाऽधुना गुरूणां शिष्यान्प्रति सन्मानादिविशेषदर्शने कारणं कथयति - मूलम् - जोग्गाजोग्गसरूवं, नाउं केणावि कारणवसेणं ।
सम्माणाइविसेसं, गुरुणो दंसंति सीसाणं ॥१९॥ छाया - योग्यायोग्यस्वरूपं, ज्ञात्वा केनापि कारणवशेन ।
सन्मानादिविशेषं, गुरवो दर्शयन्ति शिष्याणाम् ॥१९॥ दण्डान्वयः - गुरुणो सीसाणं जोग्गाजोग्गसरूवं नाउं केणावि कारणवसेणं सम्माणाइविसेसं दंसंति ॥१९॥
हेमचन्द्रीया वृत्तिः - गुरवो - पञ्चेन्द्रियसंवरण - नवविधब्रह्मचर्यगुप्तिपालन - चतुःकषायत्याग- - पञ्चमहाव्रतधारण - पञ्चविधाचारपालन-पञ्चसमितित्रिगुप्तिपालनरूप
વળી આચારાંગના પહેલા સૂત્રમાં શરૂઆતમાં કહ્યું છે - “ગુરુકુળવાસમાં વસતા મેં ભગવાને કહેલું સાંભળ્યું. તેથી નક્કી થાય છે કે ગુરુકુળવાસ જ પ્રકૃષ્ટ આજ્ઞારૂપ છે. કહ્યું છે કે “આ પ્રગટ અને શ્રેષ્ઠ આજ્ઞા છે કે ગુરુકુળવાસ ન છોડવો. આથી જ मायागना पडेल। सूत्रमा जतायुं छे.' (पंयाश ११/१3)” (१८)
અવતરણિકા - આમ કાર્ય કર્યા પછી ગુરુને જણાવવાનું મહત્ત્વ સમજાવી હવે ગુરુઓ શિષ્યોને વિશેષ સન્માનાદિ આપે તેનું કારણ કહે છે -
શબ્દાર્થ - ગુરુઓ શિષ્યોનું યોગ્ય અને અયોગ્ય સ્વરૂપ જાણીને કોઈ પણ કારણસર विशेष सन्मान हेमाडे छ. (१८)
હેમચન્દ્રીય વૃત્તિનો ભાવાર્થ - પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રાગદ્વેષ ન કરવા, નવ બ્રહ્મચર્યની વાડોનું પાલન કરવું, ચાર કષાયો છોડવા, પાંચ મહાવ્રત ધારણ કરવા, પાંચ આચારનું પાલન કરવું, પાંચ સમિતિનું પાલન કરવું, ત્રણ ગુપ્તિનું પાલન કરવું – આ
१. एषा च परा आज्ञा, प्रकटा यत् गुरुकुलं न मोक्तव्यम् ।
आचारप्रथमसूत्रे, एतस्मादेव दर्शितमेतत् ॥