SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ कार्यानिवेदने शिष्यस्य त्रीणि कारणानि । २५५ तर्हि तस्याऽतिचारो लगति । एवं शिष्येणाऽपि गुरुप्रच्छननिवेदने उभेऽप्यवश्यं कर्त्तव्ये । अन्यतरेऽकृतेऽपि सामाचार्या भङ्गो भवति । एवं सामाचारीपालनार्थमपि गुररवश्यं निवेद्यः । ननु दशविधसामाचार्यां पृच्छाप्रतिपृच्छासामाचार्यौ तु दृश्येते, परन्तु निवेदनानाम्नी न काचिदपि सामाचारी वर्त्तते । तत्किमर्थं भवतोदितं यद् गुरावनिवेदिते सामाचारीभङ्गो भवति ? इति चेत्, सत्यम्, सुष्टु चिन्तितं त्वया, परन्तु न सूक्ष्मधिया चिन्तितम् । यद्यपि दशविधसामाचार्यां साक्षान्नामग्रहेण निवेदनासामाचारी कथिता नास्ति तथापि सा पृच्छाप्रतिपृच्छासामाचार्यो रेवान्तर्भवति । यतः पृच्छाप्रतिपच्छासामाचार्यो कार्यविषयके स्तः. कार्यं च गुरौ निवेदिते सत्येव समाप्तिमियति । ततो गुरावनिवेदिते सति सामाचारीभङ्गो भवतीति यदुक्तं तद्युक्तिसङ्गतमेव । गुरोः कार्यानिवेदने शिष्यस्य त्रीणि कारणानि स्युः । तद्यथा भयं मानं माया वा। १) शिष्यकृतं कार्यं गुर्वनिष्टं भवेत् । ततश्च गुरुनिवेदने गुरुरुपालभेतेति शिष्यमनसि भयं भवेत् । तत उपालम्भभयेन स गुरुं न निवेदयेत् । २) शिष्यो बहुश्रुतत्वेन वृद्धत्वेनाऽन्येन ન પૂજે તો તેને અતિચાર લાગે. એમ શિષ્ય પણ ગુરુને કાર્ય પૂર્વે પૂછવું અને કાર્ય પુરુ થયા પછી જણાવવું આ બન્ને અવશ્ય કરવા. બેમાંથી કોઈ એક પણ ન કરે તો સામાચારીનો ભંગ થાય. આમ સામાચારીનું પાલન કરવા માટે પણ ગુરુને અવશ્ય જણાવવું. પ્રશ્ન - દશવિધ સામાચારીમાં પુચ્છા-પ્રતિપુચ્છા સામાચારીઓ તો દેખાય છે, પણ નિવેદના નામની કોઈ પણ સામાચારી નથી. તો તમે એમ કેમ કહ્યું કે “ગરને નિવેદન ન કરે તો સામાચારીનો ભંગ થાય ? જવાબ - તમારી વાત સાચી છે. તમે સારો વિચાર કર્યો પણ સૂક્ષ્મબુદ્ધિથી ન વિચાર્યું. જો કે દશવિધ સામાચારીમાં સાક્ષાત્ નામ લઈને નિવેદના સામાચારી કહી નથી, છતાં પણ પૃચ્છા પ્રતિપૃચ્છા સામાચારીમાં તેનો અંતર્ભાવ થઈ જાય છે. કેમકે પૃચ્છા -પ્રતિપૃચ્છા સામાચારીઓ કાર્ય સંબંધી છે અને કાર્ય ગુરુને જણાવ્યા પછી જ પૂરું થાય છે. માટે જે કહ્યું કે ગુરુને ન જણાવે તો સામાચારીનો ભંગ થાય તે બરાબર છે. ગુરુને કાર્ય ન જણાવવાના શિષ્યને ત્રણ કારણ હોય. તે આ પ્રમાણે - ભય, માન કે માયા ૧) શિષ્ય કરેલું કાર્ય ગુરુને ન ગમતું હોય. તેથી જો ગુરુને જણાવે તો ગુરુ ઠપકો આપે એવો શિષ્યને મનમાં ભય લાગે. તેથી ઠપકાના ભયથી તે ગુરુને ન જણાવે. ૨) શિષ્ય બહુશ્રુત હોવાથી, ઉંમરમાં મોટો હોવાથી કે બીજા કોઈ કારણને લીધે પોતાની
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy