________________
३६८ કે – “લંકાં રણને અહીં અનુસ્વાર નકારના સ્થાનમાં થયેલ છે, તેથી તેને નકાર માનીને લુફ કરવાથી તિ' રૂપ થાય છે.
તુક્ત રી' અહીં નકારના સ્થાનમાં પંચમાઘર મા થયેલ છે, તેથી તેને નકાર માનીને લુફ કરવાથી “તુતિ' રૂપ થાય છે.
વજાર પર છતાં જે શwા, તે સવાર ના સ્થાનમાં થયેલ સમજવો. જેમકે–ચ્છા સાથે અહીં સકારના સ્થાનમાં શિકાર થયેલ છે, તેથી તેને સકાર માનીને “સંશોચાલી ોરું' એ સૂત્રથી લુક થવાથી “મધુન્ન પ્રયોગ બને છે. આ વાત મતાંતરને ઉદ્દેશીને છે. સ્વમતમાં તો “શ્રુત એવો જ પાઠ છે.
[અને ૬ થી પર રહેલ જે ઘવાર, તે ર ના સ્થાનમાં થયેલ સમજવો. જેમકે શું ગચ્છા પુનાવ, અહીં નકારના સ્થાનમાં હકાર થયો છે. તેથી તેને નકાર સમજીને કિર્ભાવમાં “ર કરેલ છે, નહિતર “ળાવ એવો અનિષ્ટ પ્રયોગ થઈ જાત.
વળી, ઈ જતિનિવૃત્તી તી, અહીં ઠાર “ગ' ના સ્થાનમાં થયેલ છે. માટે ઉક્ત રૂપ સિદ્ધ થાય છે. ॥ इति एकादशपरिशिष्टे सम्पादक-पन्यासत्रीदक्षविजयगणि
संकलितमनुस्वारादिनिरूपणं समाप्तम् ॥