________________
३६४
बुद्धिस्थादपि सम्बन्धात्, तथा धातूपसर्गयोः । __ अभ्यन्तरीकृतो भेदः, पदकाले प्रकाशते ॥२॥ ધાતુ પ્રથમ ઉપસર્ગની સાથે જોડાય છે, કે સાધનની-કારકબોધક પ્રત્યયની સાથે જોડાય છે?
વા- સાધન ક્રિયાને નિષ્પન્ન કરે છે અને નિષ્પન્ન થએલ કિયાને ધાતુ વિશેષિત કરી શકે છે; માટે પ્રથમ સાધનની સાથે અને પછી ઉપસર્ગની સાથે ધાતુ જાય છે.
હિતાવના એ રીતે જો માનીએ તો ઉપસ્થિત યુનેન'= ચૈત્ર વડે ગુરુ સેવાય છે. અહીં “બાલિ ઉપવેશને ગાણ ધાતુ અકર્મક હોવાથી કર્મમાં પ્રત્યય નહીં આવે, અને પ્રથમ ઉપસર્ગ સાથે સંબંધ કરીએ ત્યારે શાહ સકર્મક બની જાય છે, અને પછી કર્મમાં પ્રત્યય આવે છે.
હજી-સાધનની સાથે સંબંધ ન થાય ત્યાં સુધી યિા અનિષમ છે, અને અનિષ્પને ઉપસર્ગવિશેષિત કઈ રીતે કરી શકે?
વિધાતા–બીજ વાવતી વખતે લાખ વગેરેના રસની ભાવના આપીને વાવ્યાં હોય તો, તે બીજમાંથી તરુવર થયા બાદ, જ્યારે ફળ આવે ત્યારે, તેમાં લાખના જેવા વદિ થાય છે, તો અહીં પ્રાથમિક સંબંધનું ફળ કાળાંતરે દેખાય છે તેમ પ્રથમ ધાતુનો અને ઉપસર્ગનો બુટિસ્થ સંબંધ કરી ધાત્વર્થની વિશેષતા બુદિસ્થ કરી લેવી. આ સમયે ધાવઈનિપાનથી છતાંપણ ઉપસર્ગના પ્રયોગસમયે તેવિતા પ્રકાશિત થાય છે.
॥ इति सप्तमे परिशिष्टे सम्पादक पचासत्रीदतविजयगणिसंकलितं पातपसर्गजन्यभेदप्रकाशनिरूपणं समानम् ॥
अष्टमे परिशिष्टे पोपदेशनिरूपणम्स्वरदन्त्यपरसकारादयः स्मि-स्विदि-स्वदि-स्वत्रि-स्वफ्यश्च । सोपदेशाः सृपि-सृजि-स्त्या स्तु-स्तृ-सू-सेकर्जम् ।।१।।