________________
३६३ કરાય તે મુખ્ય કહેવાય છે; અને મુખ્ય કર્મની સિદ્ધિ માટે ક્રિયા દ્વારા જે સંબંધ કરાય તે ગૌણ કહેવાય છે.
કર્મણિપ્રયોગમાં આવતો જે પ્રત્યય, તે “ની, હ, કૃષ અને વહુ ધાતુના મુખ્ય કર્મને કહે છે. તેથી તે ઉક્ત થવાથી પ્રથમામાં આવે છે. જેમકે-ની શનિ =ાહ્મણોવડે ગાય ગામમાં લઈ જવાય છે “પ્રાનyહત =ભાર ગામમાં લઈ જવાય છે.
કર્મણિ પ્રત્યય , નિતિ, ધ, ચ્છિ, વિ, કૂવું અને શાસ્ત્ર ઘાતુના ગૌણ કર્મને કહે છે. જેમકે- જી. પી કુતેડનેન=આના વડે ગાયથી દુધ દોહવાય છે. શિડd ગુણોવ્ય =ગુરુવડે શિષ્યને અર્થ કહેવાય છે.
ગત્યર્થક અને અકર્મક જે બિત્ત ધાતુ, તેના પ્રધાન કર્મમાં કર્મકિ–પ્રત્યય થાય છે. જેમ-જાતિ માd :' =ચૈત્ર મહિના સુધી બેસાડાય છે.
બોધાર્થક, સારાર્થક અને શબ્દકમક જે પિત્ત ધાતુ, તેના પ્રધાન યા ગૌણકર્મમાં પ્રત્યય થાય છે. જેમ-જોધ્યતે શિષ્યો ઘર્મ, વધ્યો શિષ્ય થ રા' શિષ્યને ધર્મ સમજવાય છે. રોડરિથિનોદન, મોડતિથિરો વા'= અતિથિને ઓદન ખવરાવાય છે. તે શિષ્યો પ્રથમ, તે શિષ્ય પ્રચો વાર શિષ્યને ગ્રંથ ભણાવાય છે. ॥ इति षष्ठे परिशिष्टे सम्पादक- पन्यासश्रीदक्षविजयगणि
संकलितं गौण-मुख्यकर्मनिरूपणं समाप्तम् ॥ सप्तमे परिशिष्टे धातूपसर्गजन्यभेदप्रकाशनिरूपणम्
बीजकालेषु सम्बद्धा, यया लाक्षारसादयः । वर्णादिपरिणामेन, फलानामुपकुर्वते | |