________________
ઉત્તમા
પાઠ ૧૮
૩૬૧
૧૦મન્ અંતવાળા નામના અન્ત્યસ્વરાદિનો ટ્ય સિવાય ય પ્રત્યય પર છતાં, લોપ થતો નથી. મૂર્ધનિ ભવઃ મૂર્ધન્યઃ । अनो ये ये ७।४।५१
૧૧અન્ અંત નામના અંત્ય સ્વરાદિનો અન્ ૫૨ છતાં, લોપ થતો નથી. સુત્વનોઽપત્યમ્ સૌત્વનઃ પર્વળિ ભવઃ પાર્વનઃ । अणि ७।४।५२
૧૨ સંયોગથી રૂર્ હોય એવા ફન્ અંત નામના અન્ય સ્વરાદિનો અદ્ પર છતાં, લોપ થતો નથી. શધ્રુિનોપત્યંશાન્નુિનઃ संयोगादिनः ७|४|५३
૧૩ અપદ કારાન્ત નામના અન્ય સ્વરાદિનો તદ્ધિત ૫૨ છતાં, લોપ થાય છે. મેધાવિનોપત્યમ્ મૈધાવઃ । માપ્તિશમિઃ । हस्तिनां समूहो हास्तिकम् । द्वयोरनोः समाहार द्वयहः । नो पदस्य तद्धिते ७।४।६१
૧૪અપદ અશ્મન્ શબ્દના અન્ય સ્વરાદિનો, વિકાર અર્થમાં તદ્ધિત પર છતાં, વિકલ્પે લોપ થાય છે. अश्मनो विकारः आश्मः आश्मनो वा । वा ऽश्मनो विकारे ७।४।६३
૧૫અપદ અવ્યય નામના અન્ય સ્વરનો તદ્વિત પર છતાં પ્રાયઃ લોપ થાય છે. વહિન્દુતો વાઘઃ । વાહીઃ । શશ્ચંદ્ ભવઃ શાશ્રુતિઃ શાશ્વતઃ અહિં લોપ થયો નથી. તથા પાઠ ૧૩, નિયમ ૩૦ અને ૩૫ થી રૂર્ અને અત્ થયો છે. प्रायो ऽव्ययस्य ७।४।६५
૧૬ અપદ વિશતિ શબ્દના ત્તિ નો ત્િ પ્રત્યય પર છતાં લોપ થાય છે. વિશત્યા ઋીતઃ વિશઃ । વિશતેઃ પૂરળ: વિશઃ । विशतेः तेः डिति ७।४।६७