________________
૨૯૨ ઉત્તમા
પાઠ ૧૩ ૩૩ચાય વિગેરે શબ્દોથી ફન્ થાય છે.
न्यायं वेत्ति अधीते वा नैयायिकः ।
न्यायादेःइकण ६।२।११८ ૩૪ સંસ્કૃત ભક્ષ્ય અર્થમાં સપ્તયન્ત નામથી યથા-વિહિત
સન્ થાય છે. ગ્રાષ્ટ્ર સંસ્કૃતમાં પ્રાણી કપૂરા પાત્ર
संस्कृते भक्ष्ये ६।२।१४० ૩૫ક્ષીર શબ્દથી પ થાય છે. ક્ષીર સંતા ક્ષે વાપૂર
क्षीराद् एयण ६।२।१४२ ૩૬ અપત્ય વિગેરે અર્થ સિવાય, અન્ય અર્થમાં વત્
યથાવિહિત પ્રત્યય થાય છે. ચક્ષુષા દાતે ચાક્ષુષ रूपम् । श्रावणः शब्दः । अश्वैरुह्यते आश्वो रथः । सम्प्रति युज्यते साम्प्रतम् । साम्प्रतः। क्वचित् ६।२।१४५
પાઠ ૧૩ મો
શેષ અર્થોમાં પ્રત્યયો ૧ પાઠ ૧૧ અને ૧૨ માં “અપત્ય'થી લઈને “સંસ્કૃત ભણ્ય'
સુધીના અર્થોમાં પ્રત્યયો કહ્યા છે, હવે તે અર્થો સિવાય અન્ય - શેષ અર્થોમાં, એટલે કે, “જિત' અર્થની પહેલાં પાઠ ૧૩માં નિયમ ૧ થી ૩૫ સુધીમાં “કૃત” લબ્ધ અર્થથી લઈને જે અર્થો કહેવામાં આવશે, તે સર્વ અર્થોમાં, પ્રત્યય કહેવાય છે.
शेषे ६।३।१ ૨ નવી વિગેરે શબ્દોથી થન્ થાય છે.
नद्यां जातो भवो वा नादेयः । मह्यां माहेयः । वने वानेयः। नद्यादेरेयण ६।३।२