SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ઉત્તમ પાઠ ૭ પાઠ ૭ મો કૃદન્ત પ્રકરણ ૧ ધાતુને જે પ્રત્યય લાગીને, ધાતુ પરથી શબ્દો બને છે. તે પ્રત્યયો કૃત્ કહેવાય છે. ક પ્રત્યય જે શબ્દોને અંતે હોય છે, તે કૃદન્ત કહેવાય છે. आ तुमो ऽत्यादिः कृत् ५।१।१ ૨ ૦ (ધ્ય) તવ્ય મનીય ર અને પ (ય) આ પાંચ કૃિત પ્રત્યયો કૃત્ય કહેવાય છે. ते कृत्याः ५।१।४७ ૩ કૃત્ય પ્રત્યયો સકર્મક ધાતુથી કર્મમાં અને અકર્મક ધાતુથી ભાવમાં થાય છે. વાર્ય ર્તવ્ય: વરીયઃ ઃ વો ભવતિ | કર્મમાં મવત યિતવ્યમ્ શનીયમ્ યમુI ભાવમાં भवता कार्यम् कर्तव्यम् करणीयम् कृत्यम् । भवता देयम् પ્રથમા પાઠ ૪૫, નિયમ ૫, ૬ જુઓ. तत् साप्याऽनाप्यात् कर्म-भावे कृत्य-क्त-खलाश्च રૂા રૂાર? ૪ ચ સવ્યથ્ય અને વાર્તવ્ય આ કૃત્ય કૃદન્તો કર્તામાં કર્તરિ પ્રયોગમાં વપરાય છે. ત્ અને નબૅક્ ધાતુથી ય (m) છે અને વત્ ધાતુથી તવ્ય છે. રોજે રૂતિ રુ મોવલ્લો મૈત્રાયા મૈત્રને મોદક રુચિકર છે. ન વ્યથતે રૂતિ વ્યચ્યો મુનિ મુનિ વ્યથા પામતા નથી. વસતિ રૂતિ વાસ્તવ્યઃા રહેનાર, વસનાર. कर्तरि ५।१।३ रुच्याऽव्यथ्य-वास्तव्यम् ५।१।६
SR No.009644
Book TitleSiddhahem Sanskrit Vyakarana
Original Sutra AuthorHemchandracharya
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Grammar
File Size185 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy