________________
૧૮૨ મધ્યમાં
પાઠ ૩૨ || સમાસ પ્રકરણમાંના નિયમોમાં જે નામ પ્રથમ વિભક્તિમાં
મૂકેલું છે તે નામ સમાસમાં પૂર્વમાં મૂકાય છે. પામ્
प्रथमोक्तं प्राक् ३।१।१४८ । ૩ “અવધારણ” જણાતું હોય તો વાવેત્ નામ, બીજા નામ
સાથે પૂર્વપદની મુખ્યતાએ અવ્યયભાવ સમાસ પામે છે. यावन्ति अमत्राणि तावन्त इति यावदमत्रमतिथीनामन्त्रयस्व । વાસણથી અતિથિનું “અવધારણ” થાય છે.
यावदियत्त्वे ३।१।३१ ૪ પર અપ મ હિમ્ તથા મદ્ જેને અન્ત છે એવાં અવ્યય નામો, પંચમના નામ સાથે પૂર્વપદની મુખ્યતાએ અવ્યયીભાવ સમાસ પામે છે. परि त्रिगर्तेभ्यः परित्रिगर्तम् । अपत्रिगर्तम् । अपविचारात् अपविचारम् । आ ग्रामात् आग्रामम् । बहि मात् बहिर्गामम् । प्राग् ग्रामात् प्राग्ग्रामम्।।
पर्यापाऽऽङ्-बहिरच् पञ्चम्या ३।१।३२ IV પરિઅને મા સાથે જોડાયેલા નામથી પંચમી વિભક્તિ થાય
છે, પણ તે નામ “વર્ય હોય તો.પરિમપ વી પટનિપુત્રાદ્રિ વૃષ્ટો : પાટલીપુત્રને વજીને મેઘ વરસ્યો.
पर्यापाभ्यां वर्षे २।२।७१ V “અવધિ' અર્થમાં વર્તમાન નામથી ના યોગમાં પંચમી વિભક્તિ થાય છે. આ મુજે સંસારદ મુક્તિ સુધી સંસાર છે. મુક્તિમાં નથી. આ સુમારે યશો માં નૌતમ કુમારો સુધી (કુમારોમાં પણ) ગૌતમનો યશ વ્યાપી ગયો. અવધિના બે અર્થ થાય છે, મર્યાદા અને અભિવિધિ. પ્રથમના દાખલામાં