SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ મધ્યમાં પાઠ ૩૨ || સમાસ પ્રકરણમાંના નિયમોમાં જે નામ પ્રથમ વિભક્તિમાં મૂકેલું છે તે નામ સમાસમાં પૂર્વમાં મૂકાય છે. પામ્ प्रथमोक्तं प्राक् ३।१।१४८ । ૩ “અવધારણ” જણાતું હોય તો વાવેત્ નામ, બીજા નામ સાથે પૂર્વપદની મુખ્યતાએ અવ્યયભાવ સમાસ પામે છે. यावन्ति अमत्राणि तावन्त इति यावदमत्रमतिथीनामन्त्रयस्व । વાસણથી અતિથિનું “અવધારણ” થાય છે. यावदियत्त्वे ३।१।३१ ૪ પર અપ મ હિમ્ તથા મદ્ જેને અન્ત છે એવાં અવ્યય નામો, પંચમના નામ સાથે પૂર્વપદની મુખ્યતાએ અવ્યયીભાવ સમાસ પામે છે. परि त्रिगर्तेभ्यः परित्रिगर्तम् । अपत्रिगर्तम् । अपविचारात् अपविचारम् । आ ग्रामात् आग्रामम् । बहि मात् बहिर्गामम् । प्राग् ग्रामात् प्राग्ग्रामम्।। पर्यापाऽऽङ्-बहिरच् पञ्चम्या ३।१।३२ IV પરિઅને મા સાથે જોડાયેલા નામથી પંચમી વિભક્તિ થાય છે, પણ તે નામ “વર્ય હોય તો.પરિમપ વી પટનિપુત્રાદ્રિ વૃષ્ટો : પાટલીપુત્રને વજીને મેઘ વરસ્યો. पर्यापाभ्यां वर्षे २।२।७१ V “અવધિ' અર્થમાં વર્તમાન નામથી ના યોગમાં પંચમી વિભક્તિ થાય છે. આ મુજે સંસારદ મુક્તિ સુધી સંસાર છે. મુક્તિમાં નથી. આ સુમારે યશો માં નૌતમ કુમારો સુધી (કુમારોમાં પણ) ગૌતમનો યશ વ્યાપી ગયો. અવધિના બે અર્થ થાય છે, મર્યાદા અને અભિવિધિ. પ્રથમના દાખલામાં
SR No.009644
Book TitleSiddhahem Sanskrit Vyakarana
Original Sutra AuthorHemchandracharya
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Grammar
File Size185 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy