________________
[ ૭ ]
ત્રિ અનુબન્ધ હોય એવા ધાતુ થકી ભૂત-કૃદન્તને ત (m) પ્રત્યય વર્તમાનકાલમાં થાય છે. જેમકે-વૃતિ-પ્રાપ્તિ તિ પૃષ્ટ કૃતિ રતિ રૂષિતઃ | ઇત્યાદિ.
તુ અનુબન્ધ હોય એવા ધાતુ થકી ભાવમાં અથવા કZભિન્ન કારકમાં કૃદન્તને કશુ પ્રત્યય થાય છે. જેમકે – वेपनम्-वेपथुः । वम्यते इति वमथुः । श्वयति अनेन इति श्वयथुः । ઈત્યાદિ.
ટુ અનુબન્ધ હોય એવા ધાતુ થકી, “તે વડે નિવૃત્ત એટલે કરેલું-બનાવેલું” એવા અર્થમાં, ભાવમાં અથવા કર્તા ભિન્ન કારકમાં કૃદન્તને ત્રિમ (ત્રિમ) પ્રત્યય થાય છે. જેમકે – करणेन निवृत्तम्-कृत्रिमम् । याचनेन निवृत्तम्-याचित्रिमम् । રમેન નિર્ટૂનમૂ-બ્રિમ્ વાવેન નિવૃત્ત-બ્રિમણ્ ઈત્યાદિ.
અનુબન્ધ હેય એવા ધાતુ થકી ભાવમાં અથવા કર્તીભિન્ન કારકમાં કૃદન્તને ૨ (બ) પ્રત્યય આવે છે; અને એ શબ્દ સ્ત્રીલિંગ થાય છે. જેમકે—ક્ષમાન-સમાસ નીતે ના રૂતિ કરા! ઈત્યાદિ.