________________
सत्त्वोपनिषद् -
वाधकसद्भावे न्यायसङ्कोचस्यावश्यकत्वात्, गृहिमुक्तिप्रसङ्गश्चात्र बाधकः । तथाप्यसद्ग्रहोऽनादिसज्ञापोषप्रयोजनो मायाचारः । ततश्चोभयानर्थः । प्रायः सर्वेषामपि सुखान्वेषितया शक्यवञ्चनत्वात् । तथा चार्षम्- सव्वे पाणा परमाहम्मिया- इति । एवं च मुग्धानां मार्गभ्रंशः ।
चरमजिनचरणसाधनामनुस्मरन् को नाम सशूकः सुखं मुक्तिहेतुं ब्रूयात् ? ध्यानमात्रान्मुक्तिरित्यपि मिथ्यात्विवचः । संयमतपःपराक्रमो हि ध्यानादिसहायो मुक्त्यवन्ध्यनिबन्धनमिति परिणतप्रवचनसुधारसोद्गार । એ ખતરનાક સ્વરૂપ ધારણ કરે છે. આવો જ એક ખતરનાક અભિપ્રાય એટલે વામમાર્ગ - ‘સુખ ભોગવો અને મોક્ષે જાવ.” વાહ ભાઈ વાહ, આવો ધર્મ તો કોને ન ગમે ? અનાદિકાળના સુખશીલતાના સંસ્કાર તોડવા માટે તો ધર્મ છે. એ જ તો મોક્ષમાર્ગ છે. એ મોક્ષમાર્ગ પર પાપા પગલી ભરતાં જીવને આવો કો'ક હિતેચ્છુ (?) ભટકાઈ પડે છે અને બિયારાને પટકી નાંખે છે.
શું પરમાત્મા મહાવીરમાં આ અદ્ભુત ધર્મનું (?) જ્ઞાન ન હતું કે સાડા બાર વર્ષની ઘોર સાધના કરી ? ભૂલે ચૂકે એવા હિતેચ્છુના (?) પનારે પડતા મા. પરમર્ષિ એને સ્પષ્ટ બાધક આપી દે છે કે તો ગૃહસ્થોનો મોક્ષ કેમ નથી થતો ?
આની સામે પેલા ધ્યાન-ધ્યાનની સૂફિયાણી વાતો ભલે કરે. સર્વજ્ઞ ભગવંતોની ચોખ્ખી વાત છે કે એ બધો આળસુ-સુખશીલ જીવોનો પોતાનો દોષ પોષવાનો માયાચાર છે. એ રીતે કદી મોક્ષ ન મળી શકે. તમારે મોક્ષ જોઈએ છે ? તો સત્વ ફોરવો અને ધ્યાનાદિસહિત તપ-સંયમમાં પરાક્રમ કરો. તમારી શક્તિનો પૂરેપૂરો ઉપયોગ સાધનામાર્ગે કરો. એ સિવાય મોક્ષ મળે એવી કોઈ જ શક્યતા નથી. અનુસ્રોત જ સંસાર છે અને પ્રતિસ્રોત જ સંસાર પાર ઉતરવાનો ઉપાય છે એવું આગમવચન પણ અહીં સાક્ષી છે.
-सत्त्वोपनिषद् ___ अनुस्रोत एव संसारः, प्रतिस्रोत एवास्योत्तार इत्यागमवचोऽप्यत्र साक्षि। अन्यथा तु वज्रलेपायमाना सर्वजीवमोक्षापत्तिः, अनुस्रोतएकगामित्वाद् भवस्य । तथा च पारमर्षम्- भूएहि जाण पडिलेह सायं - રૂતિ રૂ૪ ||
आस्तां लोकोत्तरसिद्धिः, लौकिकसिद्धिरप्येवं दुर्लभेत्याहलोकेऽपि सात्त्विकेनैव, जीयते परवाहिनी। उद्धूलिकोऽपि नान्येषां, दृश्यतेऽहनाय नश्यताम् ।।३५।।
આચારાંગ સૂત્ર કહે છે - અનંત અનંત જીવોની એક જ અભિલાષા છે - સુખ મેળવવાની’ જેમ જેમ જીવને થોડી-ઘણી સાધનસામગ્રી મળતી જાય છે એમ એમ એ ઋદ્ધિરસ-શાતા ગારવનો ભોગ બનતો જાય છે. ખૂબ જ સહજતાથી, કોઈ શિક્ષણ વિના, કોઈ પણ ઉપદેશ કે પ્રેરણા વિના, જાણે અજાણતા જ જીવ સુખને મેળવવા પ્રયત્નો કરતો રહે છે.
જો સુખથી જ મોક્ષ મળતો હોય, તો આખો સંસાર જ ખાલી ન થઈ જાય ? બધાનો મોક્ષ ન થઈ જાય ? આ સંસાર ભર્યો-ભર્યો દેખાય છે એ જ બતાવી આપે છે કે સુખ ભોગવવાથી કદી મોક્ષ ન મળી શકે. આગળ વધીને પરમર્ષિ કહે છે -
અરે, મોક્ષની વાત તો શું કરીએ, દુનિયામાં એક સામાન્ય યુદ્ધમાં પણ વિજય મેળવવો હોય- દુશ્મન સેનાને જીતવી હોય તો એ કામ પણ સત્ત્વશાળી જ કરી શકે એમ છે. બાકી તો દુશ્મનોથી ગભરાઈને નિસત્વ જીવો ઝપાટાભેર ભાગતાં હોય અને એમાં કોઈ જોરાવર દોડવીર અત્યંત તેજ ગતિથી ભાગે તો એ નામોશી જ છે, પ્રશંસાસ્પદ નથી, લોકો એને કોડિમાં ય લેખતા નથી.il૩૫ll ૨. T-- સાત્વિા ૨. -હ્યુ-T- તti