________________
४५
સંવત-૧૨૭૬.
આ ઉપરથી આપણને નીચે મુજબ સંવત્ વર્ષની તારીખો મળી આવે છે :સંવત-૧૨૪૯-૫૦- વસ્તુપાલની પોતાના પિતા સાથે ગિરનાર અને શત્રુંજયની યાત્રાઓ. વીરધવલના મંત્રીપદે વસ્તુપાલ અને તેજપાલની નિમણૂક થવી. વસ્તુપાલના સંઘાધિપતિ તરીકે શત્રુંજય અને ગિરનારની મોટી યાત્રા. આબુપર્વત ઉપર વિમલવસતિમાં મલ્લિનાથનો ગભારો બંધાવ્યો. સંવત-૧૨૭૯. વસ્તુપાલના પુત્ર ચૈત્રસિંહની ખંભાતના સુબા તરીકે નિમણૂક.૧ સંવત-૧૨૮૩-૯૩ શત્રુંજયની અગિયાર યાત્રાઓ.
સંવત-૧૨૭૭.
સંવત-૧૨૭૮.
સંવત-૧૨૮૫. તારંગા ઉપરના શ્રી અજીતનાથના દેરાસરમાં બે ગોખલા બંધાવ્યા. સંવત-૧૨૮૬(૮) (૧૩૮૬-૮-?) સેરીસામાં નેમનાથ અને મહાવીરસ્વામીના બે ગોખ બંધાવ્યાં. (જુઓ જિનહર્ષના વસ્તુપાલચરિત્રના સર્ગ. ૮.૬૫૩). સંવત-૧૨૮૬. આબુ ઉપર મંદિરો બાંધવાના કામની શરૂઆત.
સંવત-૧૨૮૭.
આબુપર્વત ઉ૫૨ના મંદિરોમાં પ્રતિમાઓની સ્થાપનાની ક્રિયાઓ. ગિરનારપર્વત ઉપર પ્રતિમા સ્થાપનની ક્રિયાઓ.
સંવત-૧૨૮૮.
સંવત-૧૨૮૯.
ખંભાતમાં પોષધશાળા બંધાવી.
સંવત-૧૨૮૯-૯૩. આબુપર્વત ઉપર કેટલીક દેવકુલિકાઓ બંધાવી.
સંવત-૧૨૯૨.
આબુ ઉપરના મંદિરનું કામ પૂરું થયું.૨
સંવત-૧૨૯૨.
નગરામાં સૂર્યના મંદિરમાં રત્નદેવીની બે પ્રતિમાઓની સ્થાપના. વીસલદેવનું રાજ્ય તપે છે.
સંવત-૧૨૯૫.
સાધુવનેન તિવિતેતિ । જેસલમેરના ભંડારની નં. ૨૮૨ની તાડપત્રની પ્રતના અંતની પ્રશસ્તિ. નાગડનો મહાઅમાત્ય તરીકે ઉલ્લેખ સૌથી પહેલો આમાં છે.
o.
संवत् १३१३ वर्षे चैत्र शुदि ९ खौ महाराजाधिराज श्रीवीसलदेवविजयिमहारज्येतन्नियुक्तश्रीनागडमहामात्ये समस्तव्यापारान् परिपंथयतीत्येवंकाले प्रवर्तमाने ज्ञानपञ्चमी पुस्तिका નિવાપિતા । —સંઘવીના ભંડારની તાડપત્રની નંબર ૪૦ની પ્રતના અંતની પ્રશસ્તિ.
પાશ્ચિમાત્ય તેમજ હિંદી વિદ્વાનોએ ૧૨૭૬ પૂર્વ એ સમાસનો અર્થ બરાબર સમજ્યા નથી તે જાણીને આશ્ચર્ય થાય છે. તેનો-૨૨૭૬વર્ષપ્રકૃતિ-૧૨૭૯ની સાલથી શરૂ થયા એમ અર્થ થાય છે.
२. एवं रसाष्टरविसम्मितवत्सरे तत्प्रारभ्य नेत्रनवयुग्मरसामितेऽब्दे ।
सम्पूर्णतां जिनगृहं नयतः स्म हर्षात्तौ मन्त्रिणौ सकलधर्म्मधुरा धुरीणौ ॥
bsnta-t.pm5 3rd proof
[ઉપદેશસક્ષતિ]