________________
व्रताभिलाषः
भुवनभानवीयमहाकाव्ये अभिग्रहैश्च प्रतिवासरं क्व,
રોજ રોજ જાતજાતના અભિગ્રહો વડે કૃતાર્થ चित्रविचित्रैश्चरितार्थजन्मा ।
જન્મધારી એવો હું સંસારચક્રના ભ્રમણના અનન્ય मनः सुदुष्टं दमितास्मि नित्यम्,
હેતુ એવા દુષ્ટ મનનું નિત્ય દમન હું ક્યારે संसारचक्रभ्रमणैकहेतु ? ।।१०।। કરીશ ? ll૧૦માં
अनादिदोषान्नपि पूज्यशिष्टे
ગુજ્ઞાથી હું અનાદિ કાળના (રુઢ થઈ ગયેલા) ત્યક્ષ્યામિ સન્યમના વાSE? દોષોને ય ક્યારે ત્યજીશ? અરે ! મારા સ્વતંત્ર મનને समोऽरिमित्रे सुखदुःखतुल्यः,
ચ ગુરુસમર્પણ દ્વારા ક્યારે ત્યજી દઈશ ? શત્રુ-મિત્ર, વાડર્મિસાધુ સમતામૃતથ્યિઃ?909ો સુખ-દુઃખમાં સમભાવધારી એવો હું સમતારૂપી અમૃતના
સાગરસમાન સાધુ હું ક્યારે થઈશ ? ll૧૦૧ll स्त्रैणे तृणे स्वर्णपलालजाले,
સ્ત્રીનો સમૂહ હોય કે ઘાસ હોય.. સુવર્ણ હોય કે લાકડાનું ___ मानेऽपमानेऽमृतसंसृतौ च । ભૂસું હોય, માન હોય કે અપમાન હોય.. સંસાર હોય કે મોક્ષા सर्वत्र साम्याहितबुद्धिसारो,
હોય... સર્વત્ર બુદ્ધિને સમતામાં પ્રતિષ્ઠિત કરીને હું Rચ્ચે વા માનવનન્મસાર ૨૦૨ા માનવજન્મનો સાર ક્યારે મેળવીશ? I૧૦૨શી.
साम्याप्तसारः शमभिन्नमारः,
સામ્યથી સાર મેળવીને, શમરસથી કામદેવને सत्कर्मवारप्रहतारिवारः ।
ભેદીને, સન્ક્રિયાઓથી આંતરશત્રુઓને હણીને, खड्गैकधारव्रतभारपार
ખડગની ધાર સમા વ્રતભારના પારને પામીને હું પ્રાતઃ વા િનનુ મુuિદાર??ગાઉ૦રૂ. મુક્તિશ્રીના હૃદયનો હાર હું ક્યારે બનીશ?I૧૦૩
पूर्णो गुणेषु प्रशमैकमग्नः,
स्थिरो व्रते चिन्मुदपूर्वनन्दः । भावद्रहालादपरो मराल,
માત્મહતૃપ્ત ન વાગ?િ
ગુણોમાં પૂર્ણ, પ્રશમમાં મગ્ન, વ્રતોમાં સ્થિર જ્ઞાનાનંદથી અપૂર્વ આનંદી, શુભ ભાવોરૂપી કુંડમાં આનંદ પામતા હંસ સમાન અને એકમાત્ર આત્મામાં જ તૃપ્ત એવો શ્રમણ હું ક્યારે થઈશ? I૧૦૪ll
૦૪ો
-સહિત9. દ્રા અને ર્દ સાથે વર્તમાનકાળના પ્રત્યયનો અર્થ ભવિષ્ય પણ થાય છે. જુઓ સિ. હે. શબ્દાનુશાસન (૫.૩.૮) ૨. સ્ત્રી સમૂહ રૂ. લાકડાનું ભૂસુ ૪. મોક્ષ. ૬. સંસાર. ૬. મુક્તિરૂપી સ્ત્રીના હારરુપ = સિદ્ધ.