________________
१४२
षट्त्रिंशद्गुणसम्पत्
यो भानुकान्त्यभिधयोः पतिरुष्णभानुसङ्काशभानुनिकरैरतिदीप्ततेजाः । स्वद्योतनादपि ददावनिशं प्रबोधं, ભાવાત્ મને ભુવનમાનુજુરો ! ભવન્તમ્ ।।૧રૂ।।
संवर्तकाभविषमत्वमभूदहोऽम
रेलीपुरे शममगाद् गुरुराट्प्रवेशात् । तन्निर्गमात्पुनरभूत् शिवकृद् यतोऽभूद्, ભાવાત્ મને ભુવનભાનુનુરો ! મવન્તમ્ ।।૧૪।।
नीहाररुग्वदनसौम्यसुशान्तदृष्टिराबालवृद्धजनगम्यतमो बभूव । आद्येक्षणेऽपि हृदयस्थजनं जनानां, ભાવાત્ મને ભુવનભાનુપુરો ! ભવન્તમ્ ।।૧૯।।
भुवनभानवीयमहाकाव्ये
(૩૩) જન્મતાની સાથે કાંતિ નામ અને પ્રવ્રજ્યા સાથે ભાનુ નામ ધારણ કરનારા... સૂર્ય જેવા કિરણોથી દીપ્ત તેજના ધારક... સ્વદર્શનથી ય સદાય પ્રબોધ કરનારા... ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. ||૩||
सीमानमत्र न गता न हि सा कलाऽस्ति, प्रक्रान्तदिक्सुगुणसौरभ भाग्गुरो ! Se | दृष्टाश्च दोषरिपवो दशमीदशायां,
ભાવાત્ મને ભુવનભાનુનુરો ! ભવન્તમ્ ।।૧૬।।
(૩૪) અમરેલી નગરમાં સખત તોફાનો ચાલુ હતા.. ગુરૂદેવનો પ્રવેશ થયો ને તોફાનો શાંત થઈ ગયાં... વિહાર થયો અને તોફાનો શરૂ થઈ ગયા... આવા શિવંકર ગુરુદેવ ! હું આપને ભાવથી ભજું છે. II૯૪॥
(૩૫) ચંદ્ર જેવું વદન... સૌમ્યતાના સ્વામિ... પ્રશમરસકૂપિકા જેવી આંખો.. નાના ભૂલકાંથી માંડીને વૃદ્ધો સુધીના સહું તેમની પાસે દોડ્યા આવતા.. પ્રથમદર્શને જ લોકોના હૃદયસિંહાસન પર બિરાજમાન થઈ જનારા એવા આપને હું ભાવથી ભજું છું. ॥૫॥
(૩૬) ઓ ગુરુદેવ ! એવી કોઈ કળા નથી કે જે અહીં (આપનામાં) ચરમ સીમાએ ન પહોંચી હોય.. સેંકડો ગુણોની સૌરભથી દિશાઓને તરબતર કરી દેનારા ઓ ગુરુદેવ ! ખરેખર, દોષરૂપી શત્રુઓને આપે અધમૂઆ કરી કરીને મૃતપ્રાયઃ દશામાં લાવી દીધા હતાં... આપને હું ભાવથી ભજું છું. મા
-સહિતમ્ -
૧. વીપ્તિમાનું પરાવૃષ્ય ૨. વર્શન રૂ. શિવહેતુત્વાત્ શિવઃ, તદ્દષ્ટિતવેશે માર્થાથુશમનાત્। ૪. સૌમ્યઃ સર્વનનનયનમનોરમળીયઃ । ૬. મુળશતતિતઃ પ્રશ્રયાવિશુળોપેતઃ। રૂતિ પત્રિશમુળવર્ણન શ્રીઞાવારાાસૂત્રવૃત્તૌ। *. સંવર્તક = તોફાની વાયુ. તેના જેવું (માનવીય તોફાન)