________________
११८
दीर्घौलिपारणदिने विहृतौ न चैत्यं, ग्रामेऽभवद् ह्यत उपेक्ष्य जनाग्रहं स । दूरं विहृत्य बहुभक्त्यनु चादे वीरो, ભાવાત્ મને ભુવનમાનુનુરો ! ભવન્તમ્।।૨૪।।
दर्शनाचारः
सायं सकृच्च विहृतौ बहुतापतप्तोSपीत्वा जलं च जिनभक्तिरतो बभूव । यातो बहिश्च जलपानकृतप्रतिज्ञो
સાંજનો વિહાર... સખત તડકો... સખત તરસ.. છતાં ય જિનાલય આવતા પૂજ્યશ્રી પાણી વાપર્યા વિના જિનભક્તિમાં મગ્ન બની ગયાં. બહાર
ભાવાત્ મને ભુવનભાનુપુરો ! ભવન્તમ્ ।।૨૧।। નીકળ્યા ત્યારે ચોવિહારનું પચ્ચક્ખાણ કરી લીધું
હતું. કંઠ ભલે જળપ્યાસી પણ અખિયાં તો દરિસણકી પ્યાસી... ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. |॥૨૫॥
उग्रं विहृत्य जिनदर्शनलाभकाङ्क्षिन् ! शिष्यप्रभावनकृतेरनुमोदनार्थिन् ! आशातनाऽतिभयभीतमना ! मनोजित् ! ભાવાત્ મને ભુવનભાનુપુરો ! ભવન્તમ્ રદ્દ।।
૧. હ્રામિધમહાતીર્થમ્ ૨. ઘુમુને ।
भुवनभानवीयमहाकाव्ये
ખૂબ લાંબી (પ્રાયઃ ૯૧ મી) ઓળીનું પારણું.. વિહારમાં જે ગામ આવ્યું ત્યાં જિનાલય નહીં.. લોકોનો પારણાનો લાભ આપવા ખૂબ આગ્રહ.. પણ પ્રભુદર્શન વિના વાપરવાની તૈયારી નહીં. ત્યાંથી લાંબો વિહાર કરીને કાવી તીર્થ પધાર્યા... મન મૂકીને પ્રભુભક્તિ કરી અને પછી (બપોરે ૧ વાગે) પારણું કર્યું. કેવી વીરતા ! ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. ||૨૪॥
પ્રભુદર્શન મળી જતાં હોય તો ઉગ્રવિહારો કોઈ વિસાતમાં ન હતા... શિષ્યકૃત પણ શાસનપ્રભાવનાની અનુમોદનામાં ય કોઈ ખચકાટ ન હતો. ભય હતો માત્ર તારક તત્ત્વની આશાતનાનો. મનોવિજેતા ગુરુ ભુવનભાનુ ! હું આપને ભાવથી ભજું છું. ૨૬ા
-સહિતમ્ -