________________
૧૫
૧૫૭૬ માં આ પ્રતિ લખાયાની નોંધ તેની `તે છે, જે આ સ ંગ્રહુના પૃષ્ઠ ૧૯૧ પર આપેલી પુષ્પિકામાં છે. આ પ્રતિ કર્તાએ સ. ૧૫૬૬ માં આ કથાની રચના કરી તે પછી દશ વર્ષે જ લખાઈ છે. ૨૦. શ્રીદેવકન્લાલ ઉપાધ્યાયઃ
આ કથાની અ`તે કર્તાએ પોતાના પરિચય અને કથાના રચના સવત્ આ રીતે નોંચે છે
श्रीमदूकेशगच्छीयाः कर्मसागर पाठकाः ।
सच्छिष्यो देवकल्लोलोऽकार्षीद् हर्षात् कथामिमाम् ॥ १०३॥ શ્રીવિષમરૃપાત્ જલપ‰મિતિ (૧૩૬) પલ્લુરા जाता कथेयं मुनिभिर्वाचिता वन्दिता चिरम् ॥ १०४॥
આ નોંધ ઉપરથી જણાય છે કે, ઉકેશગચ્છના કર્મ સાગર પાઠકના શિષ્ય શ્રી દેવકલ્લાલ મુનિએ આ કથા સ. ૧૫૬૯ માં રચી. સં. ૧૫૨૮ માં ોધપુરમાં મંત્રી જયતાગરે કરાવેલા પદ મહત્સવમાં દેવગુસસૂરિએ પાંચ મુનિઓને ઉપાધ્યાય પદે સ્થાપ્યા, તેમાં આ દેવકલેલ પણ હતા.પ તેમના શિષ્યા પૈકી શ્રીદેવકલશે સ. ૧૫૬૯ માં ઋષિદત્તા ચાપાઇ ”ની રચના કરી હતી. આ હકીકત સિવાય આ કર્તા વિષે બીજી માહિતી મળી શકતી નથી,
સ્થા આવીશમી :
આ કથા શ્રીકાંતિસાગરજીએ “ જૈન સત્યપ્રકાશ ” નામના માસિકના ૧૭માના અંક ૪માં સપાદિત કરી છે. પરતુ આ કથામાં તેના કર્તા કે રચના સંવા ઉલ્લેખ નથી. તેમજ તે ક્યારે લખાઈ એની પણ માહિતી મળી શકતી નથી.
આ કથાના કર્તાએ કથાના અંતિમ બ્લેકનું છેલ્લું પાદ આ મુજબ આપ્યું છે—
श्रीमन्तो विबुधव्रजे तिलकतां लब्ध्वा शिवं यान्ति ते ॥
આમાં કર્તાએ પેાતાનું નામ ગેપળ્યુ હોય તે તે નામ વિષ્ણુતિલક’ ઢાઈ શકે. પરંતુ આ નામના ાઈ સુનિ વિષે કશું જાણવામાં આવતું નથી. કથા તેવીશી:
આ કથા મુંબઈના શ્રીજિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકાહાર ફ્ડ તરફથી પ્રકાશિત થયેલા સટીક કલ્પસૂત્ર ”નીત પ્રકાશિત કરવામાં આવી છે: તેમાંથી નકલ કરીને અહીં આપવામાં આવી છે. ૨૧. શ્રીસમયસુંદર ઉપાધ્યાય
આ કથાની અ`તે કવિએ પોતાના પરિચય અને કથાના રથના સમય આ રીતે નિર્દેશ્ય છે શ્રીવૃષિક્રમસંગતિ, રમ⟩ચરર્સને સત્તિ (૧૬૬૬) श्रोषीरमपुरनगरे, राउलनृपतेजसी राज्ये ॥ ३५ ॥
श्रीबृहत् खरतरगच्छे. युगप्रधान सूरयः ।
जिनचन्द्रा जिनसिंहाच विजयन्ते गणाधिपाः ॥ ३६ ॥ सच्छिष्यः सकलचन्द्रः शिष्यः समयसुन्दरः । જ્યાં જાતુરીમાં, કે વાઢાયોષિક્તમ્ ॥ ૧૭ |
અર્થાત્—રાઉલ તેજસીના રાયમાં વીરમપુર નગરમાં સ. ૧૬૬૬માં બૃખરતરગચ્છીય યુગપ્રધાન શ્રીજિનચ ંદ્રસૂરિ અને તેમના શિષ્ય શ્રીજિનસિંહસૂરિ થયા. તેમના શિષ્ય સકલચંદ્ર, તેમના શિષ્ય સમયસુંદરે આ ખાલજનને એધ આપનારી કાલકસૂરિની કથા રચી.
કવિર સમયસુંદર સાચેાનિવાસી પારવાડ જ્ઞાતીય શેઠ રૂપસિં અને તેમની હતા. તેઓ સકલચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા, તેમને સંવત્ ૧૬૪૯માં વાચનાચા
ی
"Aho Shrutgyanam"
ભાર્યો. લીલાદેના પુત્ર ઉપાધ્યાય પદ લાહારમાં