________________
३७
જિનવિજય મુનિએ ‘પુરાતત્ત્વ' (વોલ્યુમ-૫, નં-૪, પૃષ્ઠ ૨૪૪-૨)માં પ્રકાશિત કરી છે. આ ઉપરાંત ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિએ ‘ામંકીય નીતિસાર'ની પ્રત પણ લખાવી છે. વિમલગચ્છનો ભંડાર, વીજાપુરમાં આની હસ્તપ્રત છે.
ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિજી એ ગુજરાતીમાં ‘નેમનાથ' ચઉમાસી કાવ્યની પણ રચના કરી છે. જૈન પરંપરાનો ઇતિહાસમાં ઉદ્ધરણ રૂપે આપેલ કાવ્યનો નમૂનો પ્રસ્તુત છે. દૂહો :
કઉતિગ કાતિગ માસકો, સુભિક્ષ ભય સબ દેશ દંપતી પર્વ દીપાલિકા, ભાવત પહરઈ ભેખ. ભલ ભેખરેખ બનાઈ ભામિની, સકલ લોક સઉ જમા; આનંદ ગૃહ ગૃહ કરઇ ઓચ્છવ, અંગિ લાવઇ કુમકુમા, ગિરિ રેવતાચલ મિલે જગગુરુ, શીખ રાજુલકો છઈ;
સિદ્ધિચન્દ્ર કે પ્રભુ સુવર પહિલી, સિદ્ધિપુર સુંદરી લઈ. (હરિગીત) વિષયવિભાગની દૃષ્ટિએ ઉપાધ્યાયજી શ્રી સિદ્ધિચન્દ્રજીના સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થોને નીચે મુજબ વહેંચી શકાય. (૧) કાવ્ય (અને તેની ટીકાઓ) :- (૧) મો. શ્રીમાનુન્દ્રાણપ્રભાવપુરુષવરિત
(૨) વાસવદ્રત્તા-ટીવી
(૩) હિંવરી ૩ત્તરીદ્ધ-ટીવી (૨) સાહિત્ય (અલંકાર શાસ્ત્ર) :- (૧) [વ્યપ્રશિરવંદન (વૃત્ત) (૩) ધાર્મિક સ્તોત્ર :
(૧) મામર-સ્તોત્ર-વૃત્તિ (૨) સમરન-વૃત્તિ (૩) નિનશત-ટીકા
(४) शोभनस्तुति-टीका (૪) સુભાષિત :
(१) वृद्धप्रस्तावोक्तिरत्नाकर (૨) પ્રવૃિ તસુભાષિત સંગ્રટ્ટ (પ્રાકૃત)
(૩) સૂર રત્નજર (૫) વ્યાકરણ :
(૧) ધાતુનંનરી
(૨) સાતિવાદ્ર (ટીવા) (૬) કોષ :
(१) अनेकार्थोपसंग्रह-वृत्ति (૭) દર્શન (ન્યાય) :
(१) मंगलवाद (૨) તપરિભાષીટીવી (૩) સતપવાર્થવૃત્ત
asta\mangal-t\3rd proof