SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ - % अध्ययन १ गा. १ संयमस्वरूपम् शस्त्रादिना तत्पहरणं तदभिलापमात्रं वा रजोरचेतनत्वेन प्राणव्यपरोपणाऽभावेऽपि आत्मन उक्तस्वरूपाऽशुद्धपरिणामोदयाचतुर्गतिभवभ्रमणहेतुर्वन्धो नियतं भवति । उभयतो हिंसा-आत्मनोऽशुद्धपरिणामपूर्वकं प्राणन्यपरोपणं, यथा-केनचिद् व्याधेन मृगनिघांसया शरमक्षेपेण कृतं तद्धननम् । संयमः। संयमः संयमन सम्यगुपरमण सावधयोगादिति संयमः, स च सप्तदशविधः, समझकर क्रूर परिणामसे मारा, या मारनेका प्रयास किया तो वहाँ रस्सीके अचेतन होने के कारण यद्यपि प्राणोंका व्यपरोपण नहीं हुआ तथापि आत्मामें अशुद्ध परिणामके उदय होनेसे वह भी भावहिंसा है। उस हिंसासे निश्चय ही चतुर्गतिमें परिभ्रमण करानेवाले कर्मोंका पन्ध होता है। (३) उभयहिंसा-अशुद्ध परिणामोंसे जीवका घात करना उभयहिंसा है, क्योंकि इस हिंसामें आत्माके अशुद्ध परिणाम और प्राणोंका नाश दोनों पाये जाते हैं, जैसे-कोई व्याध हरिणको मारनेकी इच्छासे याण चलाता है और उससे उसके प्राणोंका नाश हो जाता है । संयम। सावद्ययोगसे सम्यक्प्रकारसे निवृत्त होनेको संयम कहते हैं । वह પરિણામથી માર્યો, અથવા મારવાનો પ્રયાસ કર્યો, તે તેમાં દેરડું અચેતન હેવાથી જે કે પ્રાણનું વ્યપરપણ થયું નહિ, તે પણ આત્મામાં અશુદ્ધ પરિણામને ઉદય હોવાથી એ પણ ભાવહિંસા છે. આ હિંસાથી નિશ્ચિતપણે ચતુતિમાં પરિભ્રમણ કરનારાં કર્મોને બંધ થાય છે. () ઉભયહિંસા-અશુદ્ધ પરિણામેથી જીવને ઘાત કરે એ ઉભયહિંસા છે; કેમકે એ હિંસામાં આત્માના અશુદ્ધ પરિણામ તથા પ્રાણુને નાશ બન્ને રહેલા હોય છે. જેમકે-કઈ પારધી હરણને મારવાની ઇરછાથી બાણ છેડે છે અને એ રીતે હરણના પ્રાણુને નાશ થઈ જાય છે. સંયમ સાવદ્યગથી સમ્યક્ પ્રકારે નિવૃત્ત થવું તેને સંયમ કહે છે. સંયમ સત્તર
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy