SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આદ્ય મુરબ્બીશ્રી ઠારી હરગોવીંદભાઈ જેચંદને ક પરિચય પુ. શ્રી ૧૦૦૮ ઘાસીલાલજી મહારાજ રાજકેટ પધારતાં પ્રાતઃ સ્મરણીય સ્તવનાવલી રાજકેટના રહીશ શુદ્ધ શ્રાવક વૃતધારી જેચંદ અજરામર કેકારીના સુપુત્ર હરગોવિંદકાકા તરફથી ૨૦૦૩માં છપાવવામાં આવી અને તે હિંદભરમાં • જાહેરમાં મૂકી તેને ઉપગ હાલ સર્વ જેને જેનેતર કરી રહેલ છે. કાકા રાજકોટમાં જ નહિ પણ સૌરાષ્ટ્ર, કરછ, ગુજરાત, મુંબઈ, દીલ્હી સુધી એક અજોડ ઉત્સાહી પુરૂષ છે, એમને પ્રજા અને રાજા ઉપર ઘણજ સારે પ્રભાવ છે. વેસ્ટર્ન ઈન્ડીયા સ્ટેટ એજન્સી અને ગુજરાત સ્ટેટસ મહીકાંઠા સાબરકાંઠા બનાસકાંઠામાં રેસીડેન્સીમાં પણ કાકા પ્રત્યે ઘણો જ સારે ભાવ છે. તેઓને ધર્મ પ્રત્યે ઘણું જ સારી ધગશ હેઈ અંગત ખર્ચે પિતાના ઘર આંગણે ધર્મ સ્થાન માટે પિષધશાળા બંધાવી છે તેમજ આજી નદીને કિનારે વિશાળ વ્યાખ્યાન ભવન હોલ બે માળને પાંચ હજાર માણસો વ્યાખ્યાન સાંભળી શકે તે બંધાવેલ છે. ઉદાર દીલના સખી માણસ છે. કેઈ પણ ગરીબ ગુન્હાહિત માણસ દાદ માગવા આવે તો તરતજ બનતા ઉપાયે તેમને મદદ આપવા વીસ કલાક તૈયાર રહે છે. કાકાનું કુટુંબ પણ ઘણું જ ધમીઠ છે. તેમનાં ધર્મપત્નિ શ્રીમતી અખંડ સૌભાગ્યવતી રૂકમણીબેન વહેવારદક્ષ પ્રેમાળ અને પૂર્ણ ધર્મમાં છે. સાધુ સાધ્વી પ્રત્યે ત્યાં દરેક કુટુંબ સજજન સ્નેહી અને સ્વધર્મીઓ મહેમાને સાથે ઘણેજ સારો ઉચીત વહેવાર રાખવામાં પુર્ણ નિષ્પન છે. નિત્ય પિતાની ધર્મ પરાયણુતા પ્રત્યેજ વફાદાર રહે છે. પુ. ઘાસીલાલજી મહારાજ આદી થાણુ છ (સમીર મુની, કનૈયાલાલ મુની, દેવમુની, તપસ્વી માંગીલાલ, મદનલાલજી.) મેવાડથી દામનગરના રહીસ દામોદરભાઈના આગ્રહથી પાલનપુર નહિ રેકાતાં તેમણે વિહાર શરૂ કર્યો, અને મોરબી મુકામે તપસ્વી મદનલાલજી અને માંગીલાલજીની ૭૧ ઉપવાસની તપશ્ચર્યા ચાતુર્માસમાં થયેલી જે પ્રસંગે રાકેટથી હરગોવિંદકાકા કુટુંબ સહિત કળ અદમીને દીવસે દર્શનાર્થે આવ્યા અને રાજકોટ પધારવાની વિનંતી કરી. અને નવેમ્બર ૧૯૪૬માં ઘાસીલાલજી મહારાજ રાજકોટ પધાર્યા. કાકાના વ્યાખ્યાન ભુવનમાં બીરાજ્યા. બને તપસીજી માસખમણની તપશ્ચર્યા કરી. સ્થાનિક રાજકેટ સકલ સંઘે ઘણેજ ભક્તિભાવ બતાવ્યું અને તાગઢ ખેડાના રહીશ જવાહરલાલજી ઉર્ફે ચાંદમલજી ભંડારીની ૨૦૦૨ તા. ર૭–૧–૪૭ના રોજ દીક્ષા વસંતપંચમીને દિવસે હેવાથી સંઘમાં વઘારે ઉત્સાહ આનંદ આવ્યું. મહાસુદી એકમથી પાંચમ સુધી ૬ વરઘોડાઓ જુદે
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy