________________
अध्ययन ५ उ.१गा. ५५-आहताधाहारस्वरूपम्
यानपि सुरासंसर्गः, यद्वा पायसादिपवित्रभोक्तव्यपदार्थे क्षतादिक्षरद्रक्त-पूयादिविन्दुमात्रस्यापि मिश्रणम् ।
भावतः-विशुद्ध आहारादाबाधाकर्मादिदोपद्घितानादेः सिस्थमात्रेणापि · मेलनम् , तदशनेन च साधूनां चारित्रमालिन्यं भवतीति भावपूतिरभिधीयते । - दोपोऽयमाधाकर्मादिदोपपितान्नादिसंमष्टहस्तभाजनादिनिमित्तेनापि सम्भचति । - ४-आहृतं साधुनिमित्तं गृहादितोऽभिमुखमानीतम् । ५-'अझोयरय' इति लाविभक्तिकं पदम् , 'अध्यवपूरक' मिति तच्छाया, स्वार्थ पाकक्रियायां समारब्धायां खाने योग्य खीर आदिमें रक्त पीप आदि अपवित्र पदार्थका मिल जाना। (२) विशुद्ध आहार आदिमें आधाकर्मी आदि दोपोंसे दूपित अन्नका एक भी सीथ (कण) मिल जाना, भाव-पूतिकर्म है। ऐसा आहार लेनेसे मुनियोंके चारित्रमें मलिनता आजाती है, इस कारण इसे भावपूति कहते हैं।
आधाकर्मी दोपसे दुषित अन्न आदिसे भरे हुए हाथ या वर्तनके निमित्तसे भी यह दोप लग जाता है।
[४]-आहृत-साधुके लिये साधुके सामने लाया हुआ आहार आदि अभ्याहृत कहलाता है, ऐसा आहार लेना अभ्याहृत-दोप-दूषित
आहार है। - [२] अध्यवपूरक-अपने लिये भोजन यनाना प्रारम्भ किया हो उस
समय, 'गाँवमें साधु पधारे हैं। यह सुनकर और अधिक मिला कर લેહી પરૂ આદિ અપવિત્ર પદાર્થનું પડી જવું. (૨) વિશુદ્ધ આહારાદિમાં આધાકર્મી આદિ દેથી દૂષિત અન્નને એક પણ કણ મળી જ એ ભાવપૂતિ કર્મ છે. એ આહાર લેવાથી મુનિઓના ચારિત્રમાં મલિનતા આવી જાય છે. તેથી તેને ભાવપૂતિ કહે છે.
આધાકમી દેવથી દૂધિત અન્નાદિથી ભરેલા હાથ યા વાસણના નિમિત્તથી પણ એ દેપ લાગી જાય છે.
(૪) આહુત-સાધુને માટે સાધુની સામે લાવેલો આહાર આદિ અભ્યાહત કહેવાય છે એ આહાર અભ્યાહતદેષદૂષિત આહાર છે.
(૫) અથવપૂરક-પિતાને માટે ભેજન બનાવવાનો પ્રારંભ કર્યો , તે સમયે ગામમાં સાધુ પધાયા છે' એમ સાંભળીને બીજું વધારે મેળવીને બના