SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ४१८ श्रीदशकालिकसूत्रे आनन्तर्यस्वरूपाः पारम्पर्यस्वरूपा वा निखिला अकल्प्या एवेति योद्धव्यम् । सचित्त सचिरयिष्यादिकं घयित्वा संस्पृश्य संचाल्य घा, संस्पर्शनं सचि. ताऽचित-मिश्रमेदात्रिविध, तदपि पृथिव्यादिकायपट्कन मिश्रमानमष्टादशविध पुनव-देय-भेदाभ्यां द्विविधतया संकलनया पत्रिंशद् भेदा जायन्ते, एतेषामपि पुना-आनन्तर्य-पारम्पर्यमेदाद् द्वासप्ततिभैदा भवन्ति । एवं कायद्वयकायत्रिकादिसंस्पर्शनेनोत्तरोत्तरभूरिभेदाः स्वयभूहनीयाः मेक्षावद्भिरिति । ननु पारम्परिकसंघटनेन दीयमानाऽऽहारादिवर्नने पृथ्वीसंघटनमनिवार्यमिति भंग अकल्प्य है। ___संस्पर्शन तीन प्रकारका है-(१) सचित्त संस्पर्शन, (२) अवित्त संस्पर्शन, और (३) मिश्र संस्पर्शन। इन तीनोंके प्रथिवी आदि षटकायके भेदसे अठारह भेद होते हैं। दाता और देय (वस्तु) के भेदसे छत्तीस भेद होते हैं। और अनन्तर तथा परम्पराके भेदसे यहत्तर (७२) भद होजाते हैं। इनके सिवाय दो कायका या तीन कायका स्पर्श करनेस और भी भेद होजाते हैं, वे भेद बुद्धिमानोंको स्वयं विचार लेने चाहिए। प्रश्न-हे गुरुमहाराज ! यदि पारम्परिक संघहनसे दिये हुए आहार आदिका भी त्याग किया जायगा तो साधु कभी आहार नहीं ले सकरा क्योंकि पृथ्वीका संघटन अनिवार्य है-आहार आदि पृथिवीपर रहते है और सचित्त जल भी पृथ्वी पर रहता है, अतःसचित्त जलकापृथिवीका કલ્પનીય છે, બાકીના સાક્ષાત્ યા પારંપરિક નિક્ષેપણુરૂપ બધા ભાંગા અકલ્પનીય છે. સંસ્પર્શન ત્રણ પ્રકારનાં છે-(૧) સચિત્ત સંપર્શન, (૨) અચિત્ત સં૫ન, અને (૩) મિશ્ર સંસ્પર્શન. એ ત્રણના પૃથિવી આદિ કાયના ભેદ કરીને અઢાર ભેદ થાય છે. દાતા અને દેય (વસ્તીના ભેદે કરીને છત્રીસ લક થાય છે અને પછી તેવી જ પરંપરાના ભેરે કરીને બેતેર (૭૨) ભેદ થાય છે. તે ઉપરાંત બે કાયમ યા ત્રણ કાયને સ્પર્શ કરવાથી બીજા પણ ભેદ થાય છે. તે ભેદે બુદ્ધિમાને એ સ્વયં વિચારી લેવા. પ્રશ્ન–હે ગુરૂ મહારાજ ! જે પારસ્પરિક સંધનથી આપેલા આહારદિને પણ ત્યાગ કરવામાં આવશે તે સાધુ કદાપિ આહાર લઈ શકશે નહિ, કારણ કે પશિવન સંધટન અનિવાર્ય છે–આહાશદિ પૃથિવી પર રહે છે અને સંચર જળ પણ પૃથિવી પર જ રહે છે. એટલે સચિત્ત જળનું પૃથિવી સાથે સંધટન છે.
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy