________________
-
अध्ययन ४ गा. १५-जीव-कर्मणोर्वन्धसिद्धिः
३१७ किच-यथा मृर्तामूर्तयोः घटाकाशयोः संयोगरूपः सम्बन्धः, करक्रिययोर्मूमूिर्तयोः समवायसम्बन्धः परैरङ्गी क्रियते तथाऽऽत्मकर्मणोरमूर्त-मूर्तयोः सम्बन्ध न काचिदनुपपचिर्नाम । अपि च यथा शरीरमिदमात्मसम्बद्धं प्रत्यक्षमुपलभ्यते तया मेत्य भवान्तरगमननिमित्त कार्मणलक्षणं शरीरान्तरमप्यात्मसम्बद्धमिति स्त्री
कर्तव्यम् ।
नन्वपूर्वापरपर्यायाऽदृष्टहेतुकमिदमेव शरीरं तत्रास्ति न कार्मणशरीरमिति चेत्, अदृष्टममूत मूर्त वा ? अमृतत्वे कथं स्थूलमूर्तशरीरेण तत्सम्बन्धः ? भवन्मते ___अथवा जैसे आकाश अमूर्त है और घट मृर्त है तथापि उन दोनोंका संयोग-सम्बन्ध होता है, और जैसे मृतं हाथ तथा हायसे होनेवाली अमृत क्रियाका दूसरोंने समवाय-सम्बन्ध स्वीकार किया है, उसी प्रकार अमूर्त आत्मा और मृतं कर्मका वन्ध भी युक्ति-युक्त ही है। __ अथवा जैसे आत्मासे संबद्ध यह शरीर प्रत्यक्षसे सिद्ध है उसी प्रकार परलोकमें गमन करानेवाला कार्मण शरीर भी आत्मासे संबद्ध है, ऐसा स्वीकार करना चाहिए।
यदि ऐसा कहो कि-'अपूर्व' या 'अदृष्ट'के कारण यही शरीर परलोकके लिए गति कराता है तो हम पूछेगे कि वह अदृष्ट अमूर्त है या मृत?, अमूर्त है तो स्थूल मूर्त शरीर के साथ अदृष्टका संयोग कैसे
અથવા જેમ આકાશ અમૂર્ત છે અને ઘટ મૂર્ત છે, તથાપિ એ બેઉને સંગ-સંબંધ થાય છે, અને જેમ મૂર્ત હાથ તથા હાથથી થનારી અમૂર્ત ક્રિયાને બીજઓએ સમવાય-સંબંધ સ્વીકાર્યો છે, એ પ્રકારે અમૃત આત્મા અને મૂર્ત કર્મને બંધ પણ યુકિતયુક્ત જ છે.
અથવા જેમ આત્માથી સંબદ્ધ આ શરીર પ્રત્યક્ષથી સિદ્ધ છે, તેમ પરલોકમાં ગમન કરાવનારું કાર્ય શરીર પણ આત્માથી સંબદ્ધ છે એ સ્વીકાર કર જોઈએ.
- જે એમ કહે કે “ અપૂર્વયા “અદઈને કારણે આ શરીર પરલોકને માટે ગતિ કરાવે છે, તે અમે પૂછીશું કે એ અદઇ અમૂર્ત છે કે મૂર્ત, અમૂર્ત છે તે સ્થૂલ મૃત શરીરની સાથે અને સંગ કેવી રીતે થયો?, તમારે મને