________________
૨૭૪
श्रीदनकालिम मिसुफी साध्वी । 'संमग इत्यादीनि मिविशेषणानि मिथुक्या मर्षि योध्यानि उमयोः समानावारगीलत्वान् ।
(१) पृथिवीकायगतना । · संपत-चिरत-प्रतिरत-मत्याहयात-पापमा संयतः-वर्तमानकालिकमर्वसावयानुष्ठाननियतः, रित:-अतीतकालिकपापाज्जुगुप्सापूर्वक, भविष्यति च संबरपूर्वकमुपरतो नित इत्यर्थः, भात पर प्रतिहत वर्तमानकाले स्थित्यनुभागहासेन नाशितं, मत्याल्यात पूर्वकतातिचारनिन्दया भविष्यस्पकरणन निराकृतं पापकर्मपापानुष्ठानं येन स प्रतिहतमत्याख्यातपापकर्मा, सपा थासौ विरतच (विशेषणयोरपि परस्परविशेष्यविशेपणभावविवक्षया समासा गतमत्यागतादिवत् ) संयतविरतवासी प्रतिहतमत्याख्यातपापकर्मा चेति तथाक्त दिवा दिवसे, रात्री रजन्याम, एकका एकाकीदन्यतो ध्यानादिहता
भिक्षुकी साध्वीको कहते हैं। संजय आदि विशेषण साध्वीक साथ भी समझना चाहिए क्योंकि साधु और साध्वीका आचार प्रायः समान है।
(१) पृथिवीकाययतना । वर्तमान कालके सब प्रकारके सावध व्यापारसे निवृत्त होनेके कारण संयत,अतीतकालीन पापोंसे जुगुप्सा-पूर्वक और भविष्यत्कालीन पापार संवर-पूर्वक निवृत्त होनेसे चिरत, संयत और विरत होनेके कारण वर्तमान कालमें स्थितिवन्ध और अनुभागवन्धको हास करके पापकमका 'नष्ट करनेवाले, दिनमें, रात्रिमें, द्रव्यसे ध्यान आदिके लिए एकान्तम
ભિક્ષુકી સાધ્વીને કહે છે. સંજય આદિ વિશેષણ સાધ્વીની સાથે જ સમજવાનું છે, કારણ કે સાધુ અને સાધ્વીને આચાર પ્રાય: સમાન છે.
(१) पृथिवीययतना. વર્તમાનકાળના સર્વ પ્રકારના સાવદ્ય-વ્યાપારથી નિવૃત્ત હોવાને કા* સંયત, અતીતકાલીન પાપથી જુગુપ્સાપૂર્વક અને ભવિષ્યકાલીન પાપથી સE પૂર્વક નિવૃત્ત હોવાથી વિરત, સંયત અને વિરત રહેવાને કારણે વર્તમાન કાળમાં સ્થિતિબંધ અને અનુભાગબંધને હાસ કરીને પાપકર્મને નષ્ટ કરનારા, દિવસમાં અને રાત્રે દ્રવ્યથી ધ્યાન આદિને માટે એકાતમાં રિત અને ભાવથી રાગ-દ્વપ