SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीशका भिक्षावृत्तिकत्वे सति मितरवृत्तिरहितत्वं हि मिश्रवम्, तथा च स्वामिनिदेशमन्तरेणापि जलाशयादितोऽपि सस्तेनापि जलादिग्रहणस्य तदीयजीविकान्तर्गतत्वेन, तथा कदाचिद मिक्षाया अन पचन-वाचनादिक्रियया, कन्दमूलफलादिना च जीवननिर्वाहाचेपामुक्तलक्षणमिवाभावान् । न च 'मिक्षवो यदा भिक्षमाणास्तदा तत्रास्तु मिलं परन्त्र भिक्षमाणस्वावस्थायां कथं तेषु भिक्षुदशब्दः प्रवर्त्तेत तदानों मिक्षणव्यापाराभावा ?' दिति वाच्यम्, उमश्यामप्यवस्थायां मन्दस्य मवृत्तिनिमित्तसद्भावेन मिशन्दवृतिसंभवात् २६८ उत्तर - जो भिक्षामे ही अपना निर्वाह करते हैं और सिवाय मिक्षाके अन्य वृत्तिको कदापि स्वीकार नहीं करते थे ही भिक्षु कहलाते हैं, संन्यासी आदि स्वामीकी आज्ञाके बिना भी जलाशय आदि से भी जल आदि अपने हाथोंसे ले लेते हैं। जय भिक्षा नहीं मिलती तब पचनेपाचनादि करते कराते हैं, तथा कन्द-मूल-फल-आदिसे निर्वाह कर लेते है, इसलिए वे भिक्षु नहीं कहला सकते । प्रश्न- अच्छा, जो भिक्षासे ही अपना निर्वाह करे उसे भिक्षु कहते हैं तो साधु जब भिक्षाकी गवेषणा करेंगे तब ही भिक्षु कहलायेंगे, जिस समय स्वाध्याय आदि अन्य क्रिया करते होंगे उस समय भिक्षु कैसे कहलायेंगे ? उत्तर - भिक्षाकी गधेपणा करते समय भी साधुको भिक्षु कह सकते हैं और न करते समय भी कह सकते हैं । दोनों अवस्थाओं में भिक्षु शब्दकी प्रवृत्तिका कारण मौजूद है । ઉત્તર-જે ભિક્ષાથી જ પેાતાના નિર્વાહ કરે છે અને ભિક્ષા સિવાય અન્યવૃત્તિને કદાપિ સ્વીકારતા નથી તે જ ભિક્ષુ કહેવાય છે. સન્યાસી આદિ સ્વામીની આજ્ઞા વિના પણુ જળાશય આદિથી પશુ જળ આદિ પાતાના હાથે લઇ લે છે, જ્યારે ભિક્ષા નથી મળતી ત્યારે રાંધવા-ર ધાવવાની ક્રિયા કરે છે, તથા કંઠે મૂળ મૂળ આદિથી નિર્વાહ કરી લે છે, તેથી તે ભિક્ષુ કહેવાઈ શકતા નથી. પ્રશ્ન-ઠીક, જે ભિક્ષાથી જ પોતાના નિર્વાહ કરે તેમને ભિક્ષુ કહે છે તે સાધુ જ્યારે ભિક્ષાની વેષણા કરશે ત્યારે જ ભિક્ષુ કહેવાશે, જે સમયે સ્વાધ્યાય આદિ અન્ય ક્રિયા કરતા હશે તે સમયે ભિક્ષુ કેવી રીતે કહેવાશે ! ઉત્તર-ભિક્ષાની ગવેષણા કરતી વખતે સાધુને ભિક્ષુ કહી શકાય છે, અને ન કરતી વખતે પણ કહી શકાય છે. બેઉ અવસ્થામાં ભિક્ષુ શબ્દની પ્રવૃત્તિનું કારણ भोलु छे
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy